અમદાવાદની કોવિડ હોસ્પિટલનો ઓક્સિજન ખલાસ થતા ચાંગોદર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 38 દર્દીને ઉગાર્યા

News Visitors : 111
0 0
Spread the love
Read Time:50 Second

ગુરુવારે ઓક્સિજનના બાટલા ખાલી થઇ જતાં હોસ્પિટલ સત્તાવાળાએ તાત્કાલિક ચાંગોદરની શ્રીજી ઓક્સિજન કંપનીનો સંપર્ક કરીને ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરાવી, જે સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવો જરૂરી હતો તયારે હોસ્પિટલે પોલીસની મદદ લીધી. જેથી ચાંગોદર પોલીસે બપોરે 12 વાગ્યે ગ્રીન કોરિડોર બનાવી 20 જ મિનિટમાં 30 કિ.મી.નું અંતર કાપીને ઓક્સિજનના 30 થી 40 બાટલા ભરેલી ગાડી હોસ્પિટલ પહોંચાડી હતી. તેથી તમામ પેશન્ટને યોગ્ય સમયે ઓક્સિજન શરૂ કરી દેવાતા દર્દી અને સગાએ રાહતનો દમ લીધો

Avatar

About Post Author

admin1

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    NSUIનો ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિના ઘરે હલ્લાબોલ: 45 લાખની રેવડીનો વિવાદ

    Spread the love

    Spread the loveગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓએ NAACની ટીમને પ્રોત્સાહન સ્વરૂપે 45 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે, જેને લઈને વિવાદ શરૂ થયો છે.આ મામલે NSUI  દ્વારા અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે…

    રાજકોટના 45 ડિગ્રી તાપમાનમાં મહાનગરપાલિકા સંચાલિત ઈલેક્ટ્રીક બસો બંધ હાલતમાં:મુસાફરો ત્રાહિમામ

    Spread the love

    Spread the loveરાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવામાં સંચાલિત ઈલેક્ટ્રીક બસ શરૂ કરવામાં આવી છે જે દરે બસની કિમ્મત આશરે 1.25 કરોડની છે.રાજકોટમાં ગરમી 45 ડિગ્રી છે અને  ગરમીનું…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    NSUIનો ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિના ઘરે હલ્લાબોલ: 45 લાખની રેવડીનો વિવાદ

    • By admin
    • May 1, 2025
    • 2 views
    NSUIનો ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિના ઘરે હલ્લાબોલ: 45 લાખની રેવડીનો વિવાદ

    રાજકોટના 45 ડિગ્રી તાપમાનમાં મહાનગરપાલિકા સંચાલિત ઈલેક્ટ્રીક બસો બંધ હાલતમાં:મુસાફરો ત્રાહિમામ

    • By admin
    • April 30, 2025
    • 5 views
    રાજકોટના 45 ડિગ્રી તાપમાનમાં મહાનગરપાલિકા સંચાલિત ઈલેક્ટ્રીક બસો બંધ હાલતમાં:મુસાફરો ત્રાહિમામ

    ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મ જયંતિ

    • By admin
    • April 29, 2025
    • 6 views
    ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મ જયંતિ

    ઉનાળાની ઋતુમાં સામાન્ય હવાને બદલે ટાયરમાં નાઈટ્રોજનની હવા ભરાવવાના ફાયદા

    • By admin
    • April 28, 2025
    • 9 views
    ઉનાળાની ઋતુમાં સામાન્ય હવાને બદલે ટાયરમાં નાઈટ્રોજનની હવા ભરાવવાના ફાયદા