નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી, મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ

નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી, મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ

News Visitors : 8
0 0
Spread the love
Read Time:1 Minute, 6 Second
નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી, મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહેન્દ્ર કાવઠીયાને કર્યો સસ્પેન્ડ
મહેન્દ્ર કાવઠીયાની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકવામાં આવ્યા
સોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ થશે પૂર્ણ.
નરાધમ શિક્ષક સામે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મહેન્દ્ર કાવઠીયાને સસ્પેન્ડ કર્યો છે. મહેન્દ્ર કાવઠીયાની જગ્યાએ 2 નવા શિક્ષકો મૂકવામાં આવ્યા છે. સોમવારે શિક્ષક મહેન્દ્ર કાવઠીયાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે. તેમજ પીડિતાના પક્ષમાં વકીલ સંદીપ પંડ્યાની વિનામૂલ્યે કેસ લડવાની તૈયારી છે. જેમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા નરાધમ શિક્ષક કેસમાં પોલીસ તપાસ શરૂ થઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
News