નકારાત્મક વિચારોને કહો “નો એન્ટ્રી”

News Visitors : 24
0 0
Spread the love
Read Time:2 Minute, 33 Second

દરેક વ્યક્તિનું મન ખુબજ ચંચલ છે અને તેમાં દિવસ રાત વિચારોનો પ્રવાહ સતત ચાલુ જ હોય છે.આપણા મનમાં ક્યારેક-ક્યારેક નકારાત્મક વિચારો આવે તે ખુબજ સ્વાભાવિક બાબત છે પરંતુ જો આવું વારંવાર થતું હોય તો તેના પર ધ્યાન આપવું ખુબજ  જરૂર બને છે,.જો આ બાબતે તમે સ્વયં રોકશો નહીં તો તેનાથી આવનાર સમયમાં તણાવ વધી શકે છે અને તેના કારણે બીજી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.મનમાં સતત ખરાબ બાબતો વિશે વિચારવાથી અંગત અને વ્યાવસાયિક જીવન પર અસર પડી શકે છે.   

આપણી અંદર રહેલા નકારાત્મક વિચારોને ઘટાડવા અને હકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવા માટે તમે કેટલાક શબ્દોને વારંવાર પુનરાવર્તન કરીને કરી શકો છો, જેમ કે હું શ્રેષ્ઠ છું, હું સફળ છું, હું આ કામ સારી રીતે કરી શકું છું. હું ધીરે ધીરે આગળ વધી રહ્યો છું,, કોઈ મારા વિષે ખરાબ બોલે તેનાથી હું ચિંતા કરતો નથી, આમ કરવાથી તમે સકારાત્મક વિચારને પ્રોત્સાહન આપી શકશો. કુદરત સાથે સમય વિતાવવો એટલે ગાર્ડનમાં ઘાસ પર ચાલવું, રાત્રે સંપૂર્ણ ઊંઘ મેળવો. યોગ્ય સમયે પથારીમાં જવું અને સવારે યોગ્ય સમયે જાગવું, સંતુલિત આહાર લેવો, પુષ્કળ પાણી પીવું, સોશિયલ મીડિયાથી થોડું અંતર રાખવું જેવા પગલાં લો.

આઉપરાંત જ્યારે કોઈ નકારાત્મક વિચાર તમારા મનમાં વારંવાર દોડતો હોય, ત્યારે શાંતિથી બેસો, ઊંડો શ્વાસ લો અને થોડું પાણી પી લો. આ સમય દરમિયાન તમે થોડો સમય આરામ કરી શકો છો અને ઊંડા શ્વાસ લઈ શકો છો અને તધીમે-ધીમે શ્વાસ બહાર કાઢો. ઓછામાં ઓછી એક મિનિટ માટે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવાથી તમે એકદમ  હળવાશ અનુભવશો.પોઝિટિવ રહેવા માટે સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી છે, જ્યારે તમે સ્વસ્થ રહેશો, ત્યારે તમે તમારા કામમાં નિશ્ચિત ધાર્યું પરિણામ મેળવી શકશો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    સફળતા મેળવવાના ત્રણ શસ્ત્રો

    Spread the love

    Spread the loveદરેક વ્યક્તિને જીવનમાં સફળતા મેળવવી ગમે છે પરંતુ તે આશન નથી હોતી.જીવનમાં ઘણો ભોગ આપવો પડે છે અને ઘણા નિયમો પાળવા પડે છે ત્યારે સફળતા મળતી હોય છે.

    હોળી છાણાથી પ્રગટાવી પર્યાવરણનું જતન કરીએ

    Spread the love

    Spread the loveઆપણા હિન્દુ ધર્મમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે સોસાયટી તથા મંદિરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે જેમાં લાકડાનો મહત્તમ ઉપયોગ કરવામાં આવતો હોય છે.હોળી પ્રગટાવવામાં વધુ પડતો લાકડાનો ઉપયોગ વર્તમાન…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    • By admin
    • April 22, 2025
    • 7 views
    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    • By admin
    • April 21, 2025
    • 11 views
    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    • By admin
    • April 20, 2025
    • 13 views
    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

    • By admin
    • April 19, 2025
    • 10 views

    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    • By admin
    • April 18, 2025
    • 13 views
    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    • By admin
    • April 17, 2025
    • 10 views
    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા