ભાવસાર સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર અમદાવાદ ખાતે પદયાત્રા બાદ યોજાયો ધજા આરોહણ નો કાર્યક્રમ

News Visitors : 38
0 0
Spread the love
Read Time:1 Minute, 2 Second

શ્રી સમસ્ત સાબરકાંઠા બારગામ ભાવસાર સમાજ દ્વારા સંવત 2081 ના ચૈત્ર સુદ-1 ને રવિવાર તા.30 માર્ચ 2025 ના રોજ સવારે 7-30 કલાકે ભાવસાર સોસાયટી નવાવાડજ થી પદયાત્રાનું  પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રીઓ દ્વારા શ્રી હિંગળાજ  માતાજીના મંદિર નવરંગપુરા અમદાવાદ ખાતે 11-00 કલાકે ધજા આરોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.આ પદયાત્રામાં ખુબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને મંદિર ખાતે આશરે 10 જેટલી ધજા માતાજીને ચડાવવામાં આવી હતી.આ મંદિર “જય હિંગળાજ માતા”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને તમામ જ્ઞાતિબંધુઓ એ સાથે મળી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.  

ભાવસાર સમાજ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના મંદિર અમદાવાદ ખાતે પદયાત્રા બાદ યોજાયો ધજા આરોહણ નો કાર્યક્રમ
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

Spread the love

Spread the loveસમગ્ર દેશમાં ગઈકાલે હનુમાન જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર ભારતમાં હનુમાનજીના ઘણા પ્રખ્યાત મંદિરો છે પરંતુ આજે અમે તમને એક અનોખા મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ.…

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન

Spread the love

Spread the loveમણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝુલેલાલની ભવ્ય શોભાયાત્રા નું આયોજન અમદાવાદ , 26 માર્ચ, 2025 – મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા સતત સાતમા વર્ષે ભગવાન ઝુલેલાલ ના ૧૦૭૫ માં…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

  • By admin
  • April 22, 2025
  • 7 views
વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

  • By admin
  • April 21, 2025
  • 11 views
માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

  • By admin
  • April 20, 2025
  • 13 views
ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

  • By admin
  • April 19, 2025
  • 10 views

સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

  • By admin
  • April 18, 2025
  • 12 views
સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

  • By admin
  • April 17, 2025
  • 10 views
સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા