Rajkot : સિવિલ હોસ્પિટલમાં પાંજરા મૂકાયા, 40 ઉંદર પકડાયા,

News Visitors : 17
0 0
Spread the love
Read Time:44 Second
Rajkot : સિવિલ હોસ્પિટલમાં પાંજરા મૂકાયા, 40 ઉંદર પકડાયા,

સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટ સિવિલમાં ગંભીર બેદરકારીનાં દ્રશ્યો સામે આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ઉંદર ફરતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જે અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેની ધારદાર અસર જોવા મળી છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દોડતું થયું અને ઉંદર પકડવા માટે પાંજરા મૂક્યા છે. અત્યાર સુધી 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી દર્દીઓ ઉંદરનાં ત્રાસથી પરેશાન છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

    Spread the love

    Spread the loveઆજરોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે મમતા બેનર્જીનું પૂતળું બાળી વિરોધ નોંધાવવામાં આવ્યો છે.…

    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    Spread the love

    Spread the loveરાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે સવારે કમિશનરને આવેદનપત્ર આપ્યા બાદ બનાવના સ્થળે યુનિવર્સિટિ રોડ પર ઇન્દિરા સર્કલ કેન્ડલ માર્ચ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    • By admin
    • April 22, 2025
    • 7 views
    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    • By admin
    • April 21, 2025
    • 11 views
    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    • By admin
    • April 20, 2025
    • 13 views
    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

    • By admin
    • April 19, 2025
    • 10 views

    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    • By admin
    • April 18, 2025
    • 13 views
    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    • By admin
    • April 17, 2025
    • 10 views
    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા