Yes TV

News Website

9100 પરિવારનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ, 800થી વધુને ₹6800 લેખે કેશડોલની ચૂકવણી

9100 પરિવારનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ, 800થી વધુને ₹6800 લેખે કેશડોલની ચૂકવણી

સુરતમાં ભારે વરસાદ અને પૂર બાદ રાજ્ય સરકારે રાહત, પુનર્વસન અને સફાઈ કામગીરીને વધુ વેગ આપ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ…

Read More
રોડ પર ઉભેલા ટ્રકમાં કાર ઘૂસી, સોમનાથ જતા પરિવારના 4 લોકોનાં મોત

રોડ પર ઉભેલા ટ્રકમાં કાર ઘૂસી, સોમનાથ જતા પરિવારના 4 લોકોનાં મોત

જૂનાગઢ જિલ્લામાં એક હૃદય કંપાવી દે તેવી માર્ગ દુર્ઘટનાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, મજેવડી ગામ નજીક…

Read More
અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં, રૂટનું નિરીક્ષણ પૂર્ણ

અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં, રૂટનું નિરીક્ષણ પૂર્ણ

અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. રથયાત્રા સુચારૂ અને શાંતિપૂર્ણ…

Read More
રામ મંદિર દાન મામલે સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ કરશે સુનાવણી

રામ મંદિર દાન મામલે સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ કરશે સુનાવણી

અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને મળેલા દાનમાં કથિત ગેરરીતિ અને ચોરીના આરોપોની તપાસની માંગ કરતી જનહિત અરજી (PIL)…

Read More
અમદાવાદમાં નમો સ્ટેડિયમ તરફનો માર્ગ 18થી 61 મીટર પહોળો થશે, AMCનું ડિમોલિશન શરૂ

અમદાવાદમાં નમો સ્ટેડિયમ તરફનો માર્ગ 18થી 61 મીટર પહોળો થશે, AMCનું ડિમોલિશન શરૂ

અમદાવાદના સાબરમતી ટોલનાકા (જનપથ ત્રણ રસ્તા)થી મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતો માર્ગ હવે 18 મીટરથી વધારી 61 મીટર…

Read More
બેંકના નિવૃત્ત કર્મચારીને APK ફાઇલ મોકલી 11.42 લાખની સાયબર ઠગાઈ

બેંકના નિવૃત્ત કર્મચારીને APK ફાઇલ મોકલી 11.42 લાખની સાયબર ઠગાઈ

સાયબર ગઠિયાએ બેંકના નિવૃત્ત કર્મચારીને જ નિશાન બનાવી APK ફાઇલ દ્વારા 11.42 લાખની છેતરપિંડી કરી છે. આનંદનગરના નિવૃત્ત બેંક કર્મચારી…

Read More
AMTSનો ડ્રાઇવર નશામાં હોવાથી રસ્તો ભૂલી ગયો ને ડિવાઇડરને ટક્કર મારી

AMTSનો ડ્રાઇવર નશામાં હોવાથી રસ્તો ભૂલી ગયો ને ડિવાઇડરને ટક્કર મારી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સેવામાં દોડતી એએમટીએસ બસ માતેલો સાંઢ હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જે છે. પાંચ વર્ષમાં…

Read More
હું લવ મેરેજની વિરુદ્ધ નથી, પરંતુ આત્મનિર્ભર બન્યા પછી જ લગ્ન કરો: આનંદીબેન પટેલ

હું લવ મેરેજની વિરુદ્ધ નથી, પરંતુ આત્મનિર્ભર બન્યા પછી જ લગ્ન કરો: આનંદીબેન પટેલ

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ટેકનિકલ યુનિવર્સિટી (AKTU)ના દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા આત્મનિર્ભર બન્યા પછી જ…

Read More
અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી સાવરકુંડલા સ્ટેટ હાઈવેના બે કટકા થયા

અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી સાવરકુંડલા સ્ટેટ હાઈવેના બે કટકા થયા

અમરેલી જિલ્લામાં બે દિવસ અગાઉ ભારે વરસાદ અને ઉપરવાસના પાણીની ભયાનક આવકના કારણે મોટી હોનારત સર્જાઈ હતી. વરસાદના કારણે નદીઓ…

Read More