INDIA

26 દિવસ બાદ સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કર્યો, કેન્દ્રે ત્રણ મુખ્ય માંગણીઓ પર આપ્યું આશ્વાસન

નવી દિલ્હીમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે 26 દિવસથી ચાલી રહેલી ભૂખ હડતાળનો અંત લાવ્યો છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને...

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: 139 તાલુકામાં વરસાદ, દિયોદર અને નાનાપોંઢામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાએ સતત ત્રીજા દિવસે પણ જોરદાર હાજરી નોંધાવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ આજે સવારે...

ભારે વરસાદને કારણે અમદાવાદ પૂર્વની તમામ શાળાઓ અને કોલેજોમાં 25 જુલાઈએ રજા જાહેર

અમદાવાદમાં સતત ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પૂર્વ વિસ્તારના જિલ્લા શિક્ષણાધિકારીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 25...

ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટે બનશે કાયદો: પેપર લીક મામલે મધ્યરાત્રિએ PM મોદીનો વીડિયો સંદેશ

જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે વીડિયો સંદેશ જાહેર કરીને પેપર લીક મામલે સરકારનું...

શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં ઉગ્ર આંદોલન: વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને ટિયર ગેસ છોડાયો; SP ઈજાગ્રસ્ત

બિહારના દરભંગા જિલ્લાના લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા લોહિયા ચોક ખાતે ગુરુવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે ચાલી...

પીએમ આવાસ ઘેરાવ મુદ્દે દેશભરમાં રાજકીય ઘર્ષણ: અનેક રાજ્યોમાં ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ આમને-સામને

દિલ્હીમાં પીએમ આવાસ બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ દેશના અનેક રાજ્યોમાં રાજકીય તણાવ વધ્યો છે. દિલ્હી, બિહાર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ...

સોનમ વાંગચુકે ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી, કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

વિદ્યાર્થી આંદોલન વચ્ચે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને પત્ર લખીને વિદ્યાર્થીઓની માંગણીઓ પર તાત્કાલિક અને સંવેદનશીલ નિર્ણય લેવા અપીલ...

પાટીદાર આંદોલન :  હાર્દિક પટેલ સહિત પાંચ સામેનો વધુ એક કેસ સરકારે પાછો ખેંચ્યો

રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન સમયના કેસો પરત ખેંચવાની દિશામાં વધુ એક મોટો નિર્ણય લીધો છે. સામાજિક શાંતિ, ભાઈચારો અને...

દિલ્હી કોંગ્રેસ ધરણા: જિતેન્દ્ર સિંહનો રાહુલ ગાંધી પર આક્ષેપ, કહ્યું- ‘પોતાની માંગમાંથી ફરી ગયા’

કોંગ્રેસના NEET વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે નેતા વિપક્ષ રાહુલ ગાંધી પર આક્ષેપો કર્યા છે. તેમણે દાવો કર્યો...

ભારે વરસાદથી ઉત્તર ભારતમાં ચોમેર તબાહી ચાર ધામ યાત્રાને કામચલાઉ સ્થગિત કરાઈ

Screenshot ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ચોમેર તબાહીનો માહોલ સર્જાયો છે. સતત વરસી રહેલાં વરસાદને કારણે પૂર અને જમીન ધસી...