Yes TV

News Website

સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર

સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર

હિન્દુ આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર ઈ.સ. 1026માં મહેમૂદ ગઝનવીએ કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. આ…

Read More
ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો,

ગાયની પૂજા વખતે તેલંગાણાના મુખ્યમંત્રીએ સૌની સામે બોડીગાર્ડને લાફો ઝીંક્યો,

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં, તેઓ ગાયની પૂજા બાદ…

Read More
અમદાવાદના બોપલમાં મોડી રાતે ભીષણ આગ, સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી

અમદાવાદના બોપલમાં મોડી રાતે ભીષણ આગ, સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી, સદનસીબે જાનહાનિ ટળી

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા જાણીતા સોબો સેન્ટર પાસે ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ…

Read More
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયા 7 ડિગ્રીમાં ઠુંઠવાયું

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયા 7 ડિગ્રીમાં ઠુંઠવાયું

ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વઘ્યું છે. ગત રાત્રિના 7 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું…

Read More
પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાને પણ મોકો

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી, ગુજરાતના નેતાને પણ મોકો

કોંગ્રેસે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનીંગ કમિટીની રચના કરી છે. જેમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને આસામ સ્ક્રીનીંગ કમિટીના…

Read More
PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર

PM સૂર્યઘર યોજનામાં ગુજરાત દેશમાં નંબર-1, સોલાર જોડાણનો આંકડો 5 લાખને પાર

ગુજરાતમાં સોલાર જોડાણોનો આંકડો પાંચ લાખને પાર કરી ગયો છે.2024માં શરુ થયેલી પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત આખા દેશમાં પહેલા…

Read More
‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં

‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં

મહારાષ્ટ્રની સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં સામેલ ભાજપ અને NCP (અજિત પવાર જૂથ) વચ્ચેની ખેંચતાણ હવે ખુલીને સામે આવવા લાગી છે. ખાસ…

Read More
ચાંદીના વધતા ભાવે વેપારીઓ માટે મુસીબત ઊભી કરી, સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધા બંધ

ચાંદીના વધતા ભાવે વેપારીઓ માટે મુસીબત ઊભી કરી, સિલ્વર સિટી રાજકોટમાં અનેકના ધંધા બંધ

રાજકોટ ચાંદીનું હબ ગણાય છે. માત્ર સામાકાંઠા વિસ્તારમાં જ 1200થી વધુ ચાંદીના વેપારીઓ કાર્યરત છે. પરંતુ તાજેતરના ટૂંકાગાળામાં ચાંદીના ભાવમાં…

Read More
અમદાવાદના મણિનગર, પુનિતનગર, વિંઝોલ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવા વિચારણાં, સરવે શરૂ

અમદાવાદના મણિનગર, પુનિતનગર, વિંઝોલ રેલવે ક્રોસિંગ પર બ્રિજ બનાવવા વિચારણાં, સરવે શરૂ

અમદાવાદ શહેરમાં સતત વધતા જતા વાહનોના ભાર અને ટ્રાફિકની જટિલ સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રેલવે…

Read More