કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવન જીવ્યા તે વધારે મહત્વનુ છે.

કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવન જીવ્યા તે વધારે મહત્વનુ છે.

0 0
Spread the love
Read Time:35 Second

મનુષ્ય અવતાર મળ્યો છે એટલે આયુષ્ય મુજબ જીવન તો દરેક વ્યક્તિ જીવે છે.અમુક લોકો નશામાં જીવન પૂર્ણ કરે છે,અમુક લોકો ખાઈ-પીને મરે છે અને અમુક લોકો જીવનભર ફક્ત પૈસા કમાવવા પાછળ ખર્ચી નાખે છે. ખૂબ ઓછા લોકો એવું જીવન જીવે છે કે મર્યા પછી પણ દુનિયાવાળા દિલથી યાદ કરે.આપણે કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવન જીવ્યા તે વધારે મહત્વનુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
જન જાગૃતિ