0
0
Read Time:35 Second
મનુષ્ય અવતાર મળ્યો છે એટલે આયુષ્ય મુજબ જીવન તો દરેક વ્યક્તિ જીવે છે.અમુક લોકો નશામાં જીવન પૂર્ણ કરે છે,અમુક લોકો ખાઈ-પીને મરે છે અને અમુક લોકો જીવનભર ફક્ત પૈસા કમાવવા પાછળ ખર્ચી નાખે છે. ખૂબ ઓછા લોકો એવું જીવન જીવે છે કે મર્યા પછી પણ દુનિયાવાળા દિલથી યાદ કરે.આપણે કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવન જીવ્યા તે વધારે મહત્વનુ છે.