Yes TV

News Website

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 142 બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. આ તબક્કાના પ્રચારના અંતિમ દિવસે રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ…

Read More
ચુંટણી પ્રચારના અંતિમ દિવસે કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભાજપાનો ભવ્ય રોડ-શો યોજાયો

ચુંટણી પ્રચારના અંતિમ દિવસે કર્ણાવતી મહાનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભાજપાનો ભવ્ય રોડ-શો યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કર્ણાવતી મહાનગર ખાતે…

Read More
રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

આમ આદમી પાર્ટીને આજે (24 એપ્રિલ) મોટો રાજકીય ઝટકો લાગ્યો છે, કારણ કે પક્ષના રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ રાજીનામું…

Read More
વિરમગામ-નળ સરોવર હાઇવે પર બેફામ પીકઅપની ટક્કરે એક જ પરિવારના 3 લોકોના મોત

વિરમગામ-નળ સરોવર હાઇવે પર બેફામ પીકઅપની ટક્કરે એક જ પરિવારના 3 લોકોના મોત

અમદાવાદ જિલ્લાના નળસરોવર-વિરમગામ હાઈવે પર આજે (24 એપ્રિલ) વહેલી સવારે એક હૃદયવિદારક અકસ્માત સર્જાયો છે. કમીજલા અને વનથળ ગામ વચ્ચે…

Read More
‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

‘યોગી આદિત્યનાથ જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ તૈયારી તેજ કરી દીધી છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ J. P.…

Read More
બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો

બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ: મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ લાંબી કતારો

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી 2026 માટે આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. બંને રાજ્યોમાં મતદારોમાં…

Read More
કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ

કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ

હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં સ્થિત ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગોમાંથી એક એવા કેદારનાથ ધામના કપાટ આજે, 22 એપ્રિલ બુધવારે સવારે શુભ મુહૂર્તમાં…

Read More
મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ

મમતાની ભવાનીપુર સહિત બંગાળની 55 બેઠકો સંવેદનશીલ : ચૂંટણીપંચ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ખર્ચને લઈને ચૂંટણી પંચ વધુ સાવચેત બન્યું છે. મુખ્યમંત્રી મમતા બેનરજીની ભવાનીપુર સહિત કુલ…

Read More
રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે

રાજસ્થાનમાં રિફાઇનરીમાં ભયાનક આગ : પીએમ ઉદ્ઘાટન નહીં કરી શકે

રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના પચપાદ્રામાં આવેલી હિન્દુસ્તાન પેટ્રોલિયમની વિશાળ રિફાઈનરીમાં ઉદ્ઘાટન પહેલા જ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. મંગળવારે…

Read More