Yes TV

News Website

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત

નાલંદા મંદિર ખાતે નાસભાગ : 8 ભક્તોના કરૂણ મોત, અનેક ઘાયલ બિહારના નાલંદા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી…

Read More
ગાંધીનગરના કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું, સાણંદ અને વાવ થરાદમાં પણ કાર્યક્રમ

ગાંધીનગરના કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું, સાણંદ અને વાવ થરાદમાં પણ કાર્યક્રમ

વડાપ્રધાન Narendra Modi આજે (31 માર્ચ) ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના ઔદ્યોગિક, પરિવહન અને…

Read More
દસ વર્ષમાં 10,000થી વધુ નકસલવાદીઓનું આત્મસમર્પણ

દસ વર્ષમાં 10,000થી વધુ નકસલવાદીઓનું આત્મસમર્પણ

નવી દિલ્હી: દેશમાં લાંબા સમયથી ચાલતા નકસલવાદી વિદ્રોહને સુરક્ષા દબાણ અને પુનર્વસન પ્રયાસોના કારણે મોટો ઝટકો લાગ્યો છે. અધિકારીઓના જણાવ્યા…

Read More
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શ્રીનગર-લેહ નેશનલ હાઈવે પર શુક્રવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જોજિલા પાસ નજીક ઝીરો…

Read More
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટને લઈને સોશિયલ મીડિયા પર લૉકડાઉન લાગુ થવાની અફવાઓ ઝડપથી ફેલાઈ રહી હતી.…

Read More
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા

જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ આજે ગૃહમાં તણાવપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના ધારાસભ્યોએ પશ્ચિમ એશિયામાં…

Read More
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ 254 PSIને પ્રમોશન સાથે બદલી

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે 254 બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર…

Read More
આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત

આંધ્રપ્રદેશના માર્કાપુરમ જિલ્લામાં રાયવરમ નજીક આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. તેલંગાણાના નિર્મલથી નેલ્લોર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ…

Read More
યુદ્ધની અસરોનો સામનો કરવા માટે સરકારે 7 ઉચ્ચસ્તરીય જૂથો બનાવ્યાં

યુદ્ધની અસરોનો સામનો કરવા માટે સરકારે 7 ઉચ્ચસ્તરીય જૂથો બનાવ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની લાંબા ગાળાની અસરને ધ્યાનમાં રાખીને સાત ઉચ્ચસ્તરીય જૂથોની રચનાની જાહેરાત કરી…

Read More
કોંગ્રેસના પીઢ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસના પીઢ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ

કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની મોડી રાત્રે અચાનક તબિયત બગડતાં તેમને નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં…

Read More