News Visitors : 162
0
0

Read Time:22 Second
ગુરુવારના દિવસે સાઈ મંદિરમાં પીળાં રંગના ફૂલ ચઢાવો તથા ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પીળાં ફલોનું દાન કરવું. આઉપરાંત ઓમ શ્રી સાંઈ નાથાય નમઃ મંત્ર ના જાપ થી સર્વકષ્ટ નાશ થાય છે અને બાપા ની કૃપા થાય છે.

