સમયને પ્રમાણિત કરવા માટે એક સમય એક દેશ માટે નિયમોનો મુસદ્દો તૈયાર
News

સમયને પ્રમાણિત કરવા માટે એક સમય એક દેશ માટે નિયમોનો મુસદ્દો તૈયાર

હવે દેશના દરેક વ્યક્તિએ ભારતીય માનક સમય અપનાવવો પડશે. એક દેશ એક કર પ્રણાલી (GST) લાગુ કર્યા પછી અને એક દેશ એક ચૂંટણી તરફ પગલા ભર્યા પછી, હવે સરકાર ટૂંક સમયમાં દેશમાં 'એક દેશ એક…

આજ કી શામ દેશ કે નામ. સંગીતમય રાજકીય કાર્યક્રમ
News

આજ કી શામ દેશ કે નામ. સંગીતમય રાજકીય કાર્યક્રમ

તારીખ 25.01.2025 ના રોજ, એસ અરવિંદકુમાર નાઈટ દ્વારા સંગીતમય રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ, નારણપુરા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ
News

ગુજરાતના ટેબ્લોએ કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ

ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ વિષય આધારિત ઝાંખી અને 'મણિયારા રાસ'ના તાલે ઝુમતા કલાકારો સૌને રોમાંચિત કર્યા'કર્તવ્ય પથ' પરથી વિવિધ રાજ્યો-વિભાગોના 31 ટેબ્લો રજુ થયા : રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ…

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત
News

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત

અમદાવાદ માં ભુવા ઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો દરેક સિઝન માં ભુવા ઓ પડવાની વણથંભી વણઝાર સતત આગળ વધવા સાથે ગમે તે સમયે પડી રહ્યા છે ભુવા ઓ અમરાઈાઈવાડી થી હાટકેશ્રવર ના ૧૩૨ ફુટ ના…

અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન દ્વારા મતદાન જાગૃતિ’ અંગે કેનવાસ પેઇન્ટિંગ
News

અમદાવાદના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન દ્વારા મતદાન જાગૃતિ’ અંગે કેનવાસ પેઇન્ટિંગ

અમદાવાદના દિવ્યાંગ યુવાન, જે અચૂક મતદાન માટેનો જુસ્સો અને પ્રેરણા આપી રહ્યા છે. શહેરના 25 વર્ષીય દિવ્યાંગ યુવાન જય ગાંગડિયાએ ‘મતદાન જાગૃતિ’નો દીવો પ્રગટાવ્યો અને. પોતાની આગવી ચિત્રકળાથી જયે ‘મતદાન જાગૃતિ’ અંગેનું કેનવાસ પેઇન્ટિંગ બનાવી…

અંગોની ખોડ-ખાંપણથી પીડાતા દર્દીઓને નવજીવન મળશે
News

અંગોની ખોડ-ખાંપણથી પીડાતા દર્દીઓને નવજીવન મળશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ, વડોદરા તથા જૂનાગઢમાં અંગદાન થયું છે. રાજ્યમાં ત્રણ સ્થળોએ અંગદાન થયું હોય તેવી આ પ્રથમ ઘટના છે. ગુજરાત સરકારે જરૂરિયાતમંદ પીડિત દર્દીઓને નવજીવન આપવા અંગદાનનો સેવાયજ્ઞ આદર્યો. રાજ્યની (State Organ Tissue And…

ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું નિર્માણ થશે
News

ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું નિર્માણ થશે

ગુજરાતમાં 8 જિલ્લાઓમાં 22 કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવન બનશે. જેમાં વેરાવળ, બોટાદ, મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને મોરબીમાં આ ભવનનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 ચેરિટી ભવનોના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી સંપન્ન કર્યા.…

પીએસઆઈ ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટનો આદેશ
News

પીએસઆઈ ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટનો આદેશ

ગુજરાત માં પીએસઆઈ ભરતી પ્રક્રિયાના પાવર પર હાઈકોર્ટમાં સુનવાઈ. હાઈકોર્ટ ને રાજ્ય સરકાર તરફથી 1 જૂન સુધી આ બાબતે તેની સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવે છે. હાઈકોર્ટ આવેદકોને સલાહ આપે છે કે પરીક્ષાની તૈયારી શરૂ કરી…

મુંબઈ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરી કરતા વિદેશી પકડાયો.
News

મુંબઈ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરી કરતા વિદેશી પકડાયો.

મુંબઈ એરપોર્ટ પર કોકેઈનની દાણચોરી કરતા વિદેશી પકડાયો.ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગિની (પશ્ચિમ આફ્રિકા) ના 43 વર્ષીય નાગરિકની કથિત રીતે પેલેટ સ્વરૂપમાં પ્રતિબંધિત પદાર્થ ગળીને લગભગ ₹2.30 કરોડના કોકેઈનની દાણચોરી કરવા બદલ ધરપકડ…