જીવનમાં બીજાનું સારું કરું તેવી બુદ્ધિ અને શક્તિ આપજે પ્રભુ’ જો જીવનમાં હું થાકી જાવ અને હારી...
admin
ભગવાન શિવ-શંકર દેવોના દેવ મહાદેવ છે..મહાદેવ બ્રહ્માંડ જેવા મહાન છે. અને સુક્ષ્મથી અતિસુક્ષ્મ છે.
મોટાભાગની ઘટના કુદરતના ક્રમ મુજબ ઘટતી હોય છે.આપણું સમગ્ર જીવન પૂર્વ નિર્ધારિત અને પાછલા જન્મના કર્મોને આધીન...
પંચમુખી હનુમાન દાદાની કૃપા આપના પર બની રહે
જીવનમાં સુખી થવું હોય તો અમુક નિયમોને વિશેષ મહત્વ આપવું પડે.જો આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં...
જીવનમાં મજબૂત મનોબળ અને વિચારોની શુદ્ધતા રાખશો તો ગમે તેવી મુશ્કેલીમાં પણ આગળ નિકળવાનો રસ્તો મળી જશે.
આપણી પાસે જે ધન-વૈભવ-સંપતિ છે તેના આપણે માલિક નહીં ફક્ત રખેવાળ છીએ.
તમારી ભૂલો કાઢવાવાળા તમને ઘણા મળશે.આવા લોકોની વાતને દયાને જરૂર લેજો પરંતુ તેનાથી હિંમત હારી તમારા લક્ષ્ય...
મહાદેવ બ્રહ્માંડ જેવા મહાન છે. અને સુક્ષ્મથી અતિસુક્ષ્મ છે તે દરેક જીવની હૃદય ગુહામાં છૂપાયેલ છે. ભગવાન...
જીવનનો કોઈ ભરોશો નથી,ક્યારે શું થાય.આથી આજે જે મળ્યું છે તેને માણી લેતા શીખી લો.