0
0
Read Time:18 Second
જીવનમાં ઘણી વખત એવું બને છે કે એક નિર્ણય લેવાથી જીતની બાજી કદાચ હારમાં બદલાઈ જાય અથવા આખી પરિસ્થિતી જ બદલાઈ ગઈ હોય.આમ જીવનમાં કોઈ મહત્વનો નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી જોઈએ.