જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ
News Visitors : 32
0
0
Read Time:35 Second
આજરોજ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પશ્ચિમ બંગાળમાં હિંદુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે મમતા બેનર્જીનું પૂતળું બાળી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં જેવા નારા લગાવવામાં આવ્યા હતા.આ વિરોધપ્રદર્શન સમગ્ર ગુજરાતભરમાં યોજાઈ રહ્યાં છે.
