ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામ ના પૂર્ણ કરે

ભગવાન શિવ ભક્તોની તમામ મનોકામ ના પૂર્ણ કરે

0 0
Spread the love
Read Time:35 Second

કહેવાય છે કે ભગવાન શિવ પોતાના ભક્તોની મનોકામના બહુ જલદી સાંભળી લે છે. તેથી જ ભક્તો તેમને ભોળે ભંડારી કહીને બોલાવે છે. ભક્તની મનોકામના ભલેને ગમે તેવી હોય, જો તેઓ સાચા મનથી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં લાગી જાય છે તો ભોળેનાથ એમની ઇચ્છા ચોક્કસ પૂરી કરતા હોય છે. ભગવાન શિવ ભક્તોની મનોકામના તમામ પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરીએ છીએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધર્મ ભક્તિ