ઓમિક્રોનથી ભારતમાં ફેલાયો ફફડાટ:સાવચેતી એ જ સલામતી

ઓમિક્રોનથી ભારતમાં ફેલાયો ફફડાટ:સાવચેતી એ જ સલામતી

0 0
Spread the love
Read Time:31 Second

ભારતમાં કોરોના વાયરૂસના નવા વૅરિયન્ટ ઓમિક્રોનના 2 કેસ કર્ણાટકમાં નોંધાયા હોવાનું બહાર આવતા ભારત સરકારનું  કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દોડતું થઈ ગયું છે અને દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દરેક નાગરિકે કોરોનાંની રસીના 2 ડોઝ  તાત્કાલિક લઈ  લેવા જોઈઈ અને માસ્ક પહેરીને જ બહાર નીકળવું જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
કોવિડ-19