શરદ પવારને સક્રિય રાજકારણમાંથી હટાવવા માટે હિલચાલ થતી હોવાની ચર્ચા

શરદ પવારને સક્રિય રાજકારણમાંથી હટાવવા માટે હિલચાલ થતી હોવાની ચર્ચા

0 0
Spread the love
Read Time:1 Minute, 0 Second

શિવસેનાના સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપી પ્રમુખ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરી શકે છે.પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની એક કલાકની મુલાકાતે રાજકીય માહોલને ગરમ કરી દીધો છે પીએમ મોદી  અને શરદ પવારની આ મુલાકાત ભવિષ્યની રણનીતિના સંદર્ભમાં થઈ હશે છે પરંતુ તેના પાછળના સમીકરણો કઈક અલગ જ હોવાનું જોવાઈ રહ્યું છે.શરદ પવાર એનસીપી પ્રમુખ અને સર્વેસર્વા છે.જો તેઓ રાષ્ટ્રપતિ પદ પર પસંદગી પામશે તો સ્વાભાવિક છે કે તેનો સૌથી મોટો ફટકો એનસીપીને પડી શકે છે? એનસીપીનો સફાયો કરી નાખવા માટેનો આ માસ્ટર પ્લાન હોવાનું રાજકીય સૂત્રોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાજકીય હલચલ