0
0
Read Time:1 Minute, 0 Second
શિવસેનાના સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપી પ્રમુખ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરી શકે છે.પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની એક કલાકની મુલાકાતે રાજકીય માહોલને ગરમ કરી દીધો છે પીએમ મોદી અને શરદ પવારની આ મુલાકાત ભવિષ્યની રણનીતિના સંદર્ભમાં થઈ હશે છે પરંતુ તેના પાછળના સમીકરણો કઈક અલગ જ હોવાનું જોવાઈ રહ્યું છે.શરદ પવાર એનસીપી પ્રમુખ અને સર્વેસર્વા છે.જો તેઓ રાષ્ટ્રપતિ પદ પર પસંદગી પામશે તો સ્વાભાવિક છે કે તેનો સૌથી મોટો ફટકો એનસીપીને પડી શકે છે? એનસીપીનો સફાયો કરી નાખવા માટેનો આ માસ્ટર પ્લાન હોવાનું રાજકીય સૂત્રોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.