News Visitors : 107
0
0
Read Time:16 Second
ભગવદ ગીતામાં લખ્યું છે કે “કર્મ કરો-ફળની ચિંતા ના કરો” મતલબ આપણે જે કોઈ કર્મ-કામ કરીએ છીએ તેનું પરિણામ જરૂર મળે છે પરંતુ તેના માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે.
