News Visitors : 103
0
0

Read Time:30 Second
દરેક વ્યક્તિને સુખ અથવા દુખ તેમના પૂર્વ જ્ન્મોનાં કર્મોને આધીન મળે છે.જ્યારે તમારા નસીબમાં દુખ ભોગવવાનું આવે ત્યારે ભગવાન પાસે માફી માંગવાથી કઈ ફર્ક નહીં પડે પરંતુ જીવનમાં ફરીથી કોઈ ભૂલ ના થાય તેવી સદબુદ્ધિ અને દુખ સહન કરવાની શક્તિ માંગજો.આમ કરવાથી દુખ હળવું થઈ જશેઆમ કરવાથી દુખ હળવું થઈ જશે.

