આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ

News Visitors : 14
1 0
Spread the love
Read Time:2 Minute, 12 Second

દેશમાં ગંભીર આર્થિક અપરાધ  અને ક્રૂરતા આચરનારાઓ ગુના કરીને લાંબા સમય સુધી ભાગતા ફરતા હોય છે અને ધરપકડને ટાળવા માટે આગોતરા જમીન મેળવી લેતા હોય છે.આ પ્રકારના એક કેશમાં સુપ્રીમ કોર્ટે વિશેષ સ્પષ્ટતાઓ સાથે એક આરોપીને મળેલી આગોતરા જામીનની મંજૂરી રદ કરી નાખી અને  આગોતરા જામીન જે અદાલતે આપેલ તે અદાલત સંદર્ભે પણ ગંભીર નોંધ કરી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મામલાની તપાસ બાદ જયારે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે ત્યારે આરોપીને સમન્સ  કે વોરંટ  ઈસ્યુ કરવામાં આવે છે તો તે કાયદાનર આધીન સરન્ડર કરવા માટે બંધાયેલ છે છતાં જો તે કેસની કાર્યવાહીથી ભાગઈ છે તો તેને વચગાળાના જામીનનો અધિકાર મળતો નથી.સુપ્રીમ કોર્ટે આ મામલામાં નોંધ કરી કે આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી.આગોતરા જામીન એવા લિકોને જ આપી શકાય જેઓ કાયદાને સન્માન આપે છે.આ કેશમાં આરોપી પર કંપની અધિનિયમની ધારા 447 ભારતીય દંડ સંહિતા અંતર્ગત વિભિન્ન અપરાધોના આરોપ હતો.આરોપી 2022થી વોરંટનો અમલ કરવાથી ભાગતો રહ્યો હતો અને 2023 માં હાઈકોર્ટમાંથી  તેને જામીન મળ્યા હતા.સુપ્રીમ કોર્ટે એ વાત પર વિશેષ ભાર મુક્યો છે કે,જયારે આરોપી સામે ધરપકડ વોરંટ જાહેર થઈ જાય કે તેને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી શરુ થઈ ગઈ હોય તેવી સ્થિતિમાં આગોતરા જામીન આપવાની અસાધારણ શક્શન ઉપયોગ નથી કરી શકતો.કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આગોતરા જામીન તેને જ આપવા જોઈએ જે કાયદાનું  સન્માન કરે છે.

Happy
Happy
50 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    શેર બજારમાં આજે સુનામી: રોકાણકારોના 19 લાખ કરોડ ડુબ્યા હોવાનો અંદાજ

    Spread the love

    Spread the loveઆજનો સોમવાર શેર બજારના રોકાણકારો માટે “બ્લેક મન્ડે” સાબીત થયો.ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર દેખાઈ છે. સેન્સેક્સ 3900 પોઇન્ટ ધરાશાયી, ઇતિહાસનો સૌથી મોટો બીજો…

    ભાજપ દ્વારા દેશભરમા 45 મા સ્થાપના દિનની ઉજ્વણી

    Spread the love

    Spread the love ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલ નાં રોજ 45 મો સ્થાપના દિન દેશભરમા ઉજ્વાઈ રહ્યો છે.જન સંઘમાંથી ભાજપ અસ્તિત્વમાં આવ્યો જેમાં અટલ બિહારી વાજપેયી તેમજ અડવાણીએ પાયો નાખ્યો હતો…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    • By admin
    • April 15, 2025
    • 2 views
    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    • By admin
    • April 14, 2025
    • 3 views
    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    • By admin
    • April 14, 2025
    • 5 views
    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

    • By admin
    • April 13, 2025
    • 7 views
    હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

    ટીમ મોદી ગુજરાત દ્વારા ચૈત્રી પૂનમના ચાલીને બહુચરાજી પગપાળા જતા યાત્રીકો ની કરવામાં આવી સેવા

    • By admin
    • April 12, 2025
    • 10 views

    આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ

    • By admin
    • April 11, 2025
    • 14 views
    આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ