આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ

News Visitors : 32
1 0
Spread the love
Read Time:2 Minute, 12 Second

દેશમાં ગંભીર આર્થિક અપરાધ  અને ક્રૂરતા આચરનારાઓ ગુના કરીને લાંબા સમય સુધી ભાગતા ફરતા હોય છે અને ધરપકડને ટાળવા માટે આગોતરા જમીન મેળવી લેતા હોય છે.આ પ્રકારના એક કેશમાં સુપ્રીમ કોર્ટે વિશેષ સ્પષ્ટતાઓ સાથે એક આરોપીને મળેલી આગોતરા જામીનની મંજૂરી રદ કરી નાખી અને  આગોતરા જામીન જે અદાલતે આપેલ તે અદાલત સંદર્ભે પણ ગંભીર નોંધ કરી.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મામલાની તપાસ બાદ જયારે અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે ત્યારે આરોપીને સમન્સ  કે વોરંટ  ઈસ્યુ કરવામાં આવે છે તો તે કાયદાનર આધીન સરન્ડર કરવા માટે બંધાયેલ છે છતાં જો તે કેસની કાર્યવાહીથી ભાગઈ છે તો તેને વચગાળાના જામીનનો અધિકાર મળતો નથી.સુપ્રીમ કોર્ટે આ મામલામાં નોંધ કરી કે આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી.આગોતરા જામીન એવા લિકોને જ આપી શકાય જેઓ કાયદાને સન્માન આપે છે.આ કેશમાં આરોપી પર કંપની અધિનિયમની ધારા 447 ભારતીય દંડ સંહિતા અંતર્ગત વિભિન્ન અપરાધોના આરોપ હતો.આરોપી 2022થી વોરંટનો અમલ કરવાથી ભાગતો રહ્યો હતો અને 2023 માં હાઈકોર્ટમાંથી  તેને જામીન મળ્યા હતા.સુપ્રીમ કોર્ટે એ વાત પર વિશેષ ભાર મુક્યો છે કે,જયારે આરોપી સામે ધરપકડ વોરંટ જાહેર થઈ જાય કે તેને ભાગેડુ જાહેર કરવાની કાર્યવાહી શરુ થઈ ગઈ હોય તેવી સ્થિતિમાં આગોતરા જામીન આપવાની અસાધારણ શક્શન ઉપયોગ નથી કરી શકતો.કોર્ટે સ્પષ્ટતા કરી છે કે આગોતરા જામીન તેને જ આપવા જોઈએ જે કાયદાનું  સન્માન કરે છે.

Happy
Happy
33 %
Sad
Sad
33 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
33 %
  • Related Posts

    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    Spread the love

    Spread the loveઆજરોજ વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલ શરૂ કરતાં કહ્યું હતું…

    નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધ

    Spread the love

    Spread the loveકોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે દાખલ કરી. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    • By admin
    • April 22, 2025
    • 7 views
    વિશ્વભરમા આજે પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે    

    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    • By admin
    • April 21, 2025
    • 10 views
    માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટના બા નું ઘર વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા આરોગ્ય સેવા કેન્દ્રનું કેબિનેટ મંત્રી- સાંસદ સભ્યના હસ્તે કર્યું લોકાર્પણ

    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    • By admin
    • April 20, 2025
    • 13 views
    ભારતના સૌ પ્રથમ મહિલા સંશોધક બ્રહ્માકુમારી ડૉ.નંદિની બહેન

    જાગો હિન્દુ જાગો – હથિયાર નહીં સંવિધાન ચલેગાં – વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ

    • By admin
    • April 19, 2025
    • 9 views

    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    • By admin
    • April 18, 2025
    • 12 views
    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    • By admin
    • April 17, 2025
    • 9 views
    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા