અમેરિકા અને ચીનના ટ્રેડવૉર વચ્ચે ભારતને થશે મોટો લાભ

News Visitors : 9
0 0
Spread the love
Read Time:1 Minute, 21 Second

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ફાટી નીકળ્યું છે.ચીને અમેરિકા પર 84 ટકા જ્યારે અમેરિકાએ ચીન પર ટેરિફ વધારી 125 ટકા કર્યું છે.અમેરિકા સાથે વધતા ટ્રેડ વોર વચ્ચે, ઘણા ચીની ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ ભારતીય કંપનીઓને 5% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. આ પગલાને કારણે ભારતમાં ટીવી, ફ્રિજ, સ્માર્ટફોન જેવી ઘણી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સસ્તી થઈ શકે છે.સત્તાવાર સૂત્રો દ્વારા આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. ઈલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં માર્જિન ખૂબ ઓછા હોવાથી ચીનની કંપનીઓ દ્વારા આપવામાં આવેલું આ ડિસ્કાઉન્ટ ભારતીય કંપનીઓ માટે રાહત સમાન છે. જેનાથી ભારતમાં મોબાઇલ ફોન, ટીવી, ફ્રિઝ, એસી સહિતની મોટાભાગની ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે. 

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    વિશ્વ જળ દિવસ ઉજવવાનો હેતુ સાર્થક થવો જોઈએ

    Spread the love

    Spread the loveવિશ્વ જળ દિવસ એ સયુક્ત રાષ્ટ્ર (યુએન) દ્વારા  ૨૨ માર્ચ ના રોજ ઉજવવામાં આવતો  એક આંતરરાષ્ટ્રીય ઉજવણી દિવસ છે.ઝડપથી વધતી વસ્તી, કૃષિ, ઉદ્યોગ, શહેરીકરણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં પાણીની વધતી…

    સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસીનો ઐતિહાસિક નજારો લાઈવ જોઈ શકાશે

    Spread the love

    Spread the loveઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા બે અંતરિક્ષયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના પૃથ્વી પર પાછા ફરવાની ગણતરી શરૂ થઈ ગઈ છે.સૌથી આનંદના સમાચાર એ છે કે તેમની વાપસી લાઈવ …

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    • By admin
    • April 15, 2025
    • 3 views
    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    • By admin
    • April 14, 2025
    • 5 views
    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    • By admin
    • April 14, 2025
    • 5 views
    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

    • By admin
    • April 13, 2025
    • 7 views
    હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

    ટીમ મોદી ગુજરાત દ્વારા ચૈત્રી પૂનમના ચાલીને બહુચરાજી પગપાળા જતા યાત્રીકો ની કરવામાં આવી સેવા

    • By admin
    • April 12, 2025
    • 10 views

    આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ

    • By admin
    • April 11, 2025
    • 14 views
    આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ