રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

News Visitors : 11
0 0
Spread the love
Read Time:1 Minute, 12 Second
રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

આજરોજ રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ નિમિત્તે ભાવાંજલિ પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી આ પ્રસંગે વિશાળ સંખ્યા માં રાજકોટ ની આમ જનતા જોડાઈ હતી વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવા આવતા નાગરિકો માટે સરબત તેમજ ચા પાણી નાસ્તાઓ ની વિશેષ સગવડતા કરી હતી તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી અને બાબા સાહેબ નાં જીવન ચરિત્ર ની ઝલક જોવા નાગરિકો માટે સ્ટોલ ઉભા કરાયા હતા જેમાં સાહિત્ય ને લગતી વિવિધ પુસ્તકો સહિત ફોટા વિગેરે નું પણ પ્રદર્શન યોજાયું હતું આ કાર્યક્રમ માં બોહાળી સંખ્યા માં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા શહેર નાં હોસ્પિટલ ચોક નજીક આવેલ બાબા સાહેબ ની પ્રતિમા એ પ્રસંગ યોજાયો હતો
રિપોર્ટર અમીત ધ્રુવ રાજકોટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    ટીમ મોદી ગુજરાત દ્વારા ચૈત્રી પૂનમના ચાલીને બહુચરાજી પગપાળા જતા યાત્રીકો ની કરવામાં આવી સેવા

    Spread the love

    Spread the loveટીમ મોદી ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ નુકુમ પ્રવીણભાઈ ના માર્ગદર્શન દ્વારા ચૈત્રી પૂનમના ચાલીને બહુચરાજી જતા યાત્રિકો ની સેવામાં આખી ટીમ મોદી ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું…

    નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને પગલે હાઇવે પરના ખાડાઓ બનશે જીવલેણ:રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ

    Spread the love

    Spread the loveગોંડલ ચોકડીના બ્રિજમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીના કારણે રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી પાસે આવેલ બ્રિજનો એક્સપાન્શન જોઈન્ટ છૂટો પડી જતા અફરાતફરી થઈ ગઈ હતી. જોઇન્ટ નો ગેપ…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધ

    • By admin
    • April 16, 2025
    • 4 views
    નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધ

    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    • By admin
    • April 15, 2025
    • 8 views
    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    • By admin
    • April 14, 2025
    • 11 views
    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    • By admin
    • April 14, 2025
    • 7 views
    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

    • By admin
    • April 13, 2025
    • 10 views
    હનુમાન દેવની પૂજા એક સ્ત્રી રુપે કરવામાં આવે છે:.સમગ્ર દુનિયામાં એકમાત્ર મંદિર

    ટીમ મોદી ગુજરાત દ્વારા ચૈત્રી પૂનમના ચાલીને બહુચરાજી પગપાળા જતા યાત્રીકો ની કરવામાં આવી સેવા

    • By admin
    • April 12, 2025
    • 11 views