સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

News Visitors : 4
0 0
Spread the love
Read Time:1 Minute, 30 Second

આજરોજ વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલ શરૂ કરતાં કહ્યું હતું કે સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી. નવા વકફ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100થી વધુ અરજીઓ કરાઈ છે જેમથી સુપ્રીમ કોર્ટ ફક્ત 5 મુખ્ય વાંધા પર સુનાવણી કરશે  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કાયદા વિરુદ્ધ કરાયેલી 70 અરજીને બદલે ફક્ત 5 અરજી દાખલ કરવી જોઈએ,એના પર જ સુનાવણી થશે.આ કેસની સુનાવણી CJI સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કરી.કેન્દ્ર વતી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ દલીલ કરી, જ્યારે કપિલ સિબ્બલ, રાજીવ ધવન, અભિષેક મનુ સિંઘવી, સીયુ સિંઘે કાયદા વિરુદ્ધ દલીલો રજૂ કરી હતી.હવે મિલકતની સ્થિતિ બદલાશે નહીં, અને નવી નિમણૂકો પર રોક લાગશે..આ કેશમાં કેન્દ્ર સરકાર આગામી  7 દિવસમાં જવાબ આપશે.આ કેવ્શ્નિ વધુ  સુનાવણી આગામી 5 મેના રોજ કરવામાં આવશે

.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધ

    Spread the love

    Spread the loveકોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે દાખલ કરી. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ…

    આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ

    Spread the love

    Spread the loveદેશમાં ગંભીર આર્થિક અપરાધ  અને ક્રૂરતા આચરનારાઓ ગુના કરીને લાંબા સમય સુધી ભાગતા ફરતા હોય છે અને ધરપકડને ટાળવા માટે આગોતરા જમીન મેળવી લેતા હોય છે.આ પ્રકારના એક…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    • By admin
    • April 18, 2025
    • 4 views
    સીટી બસ દુર્ઘટનામાં ચાર વ્યક્તિના થયેલા મોત અંગે મૃતકોને  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ

    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    • By admin
    • April 17, 2025
    • 4 views
    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધ

    • By admin
    • April 16, 2025
    • 7 views
    નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધ

    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    • By admin
    • April 15, 2025
    • 10 views
    પુરીના જગન્નાથ મંદિરની ધ્વજા લઈને ગરુડ દ્રશ્યમાન: અશુભ ઘટનાઓનાં એંધાણ

    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    • By admin
    • April 14, 2025
    • 12 views
    રાજકોટ ખાતે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે કરવામાં આવી ભાવાંજલિ પુષ્પાંજલિ

    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ

    • By admin
    • April 14, 2025
    • 9 views
    આંબેડકર જયંતિ: ભારતના બંધારણના ઘડવૈયાને સમર્પિત દિવસ