પહલગામમાં હુમલાનું કાવતરું ઘડનારાઓને તેઓની કલ્પના કરતા પણ મોટી સજા મળશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

News Visitors : 11
1 0
Spread the love
Read Time:47 Second

તા.22 એપ્રિલ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ માસૂમ દેશવાસીઓને જે બેરહેમીથી માર્યા છે તેનાથી સમગ્ર દેશવાશીઑ  દુખી છે સૌ પીડિત પરિવાર સાથે પૂરો દેશ સાથે છે.આ હુમલો ફક્ત  બેબસ પર્યટકો પર નહીં પરંતુ દેશના દુશ્મનોએ ભારતની આત્મા પર હુમલો કરવાની હિંમત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારથી આતંકવાદીઓને આપ્યો કડક સંદેશ આપતા જણાવ્યુ કે જમણે આ હુકલો કર્યો છે તે આતંકીઓ અને આ હુમલાનું કાવતરું ઘડનારાઓને કલ્પના કરતા પણ મોટી સજા મળશે અને મળીને જ રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સામે દાખલ થયેલ ચાર્જશીટનો વિરોધ

    Spread the love

    Spread the loveકોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે દાખલ કરી. નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ…

    શેર બજારમાં આજે સુનામી: રોકાણકારોના 19 લાખ કરોડ ડુબ્યા હોવાનો અંદાજ

    Spread the love

    Spread the loveઆજનો સોમવાર શેર બજારના રોકાણકારો માટે “બ્લેક મન્ડે” સાબીત થયો.ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર દેખાઈ છે. સેન્સેક્સ 3900 પોઇન્ટ ધરાશાયી, ઇતિહાસનો સૌથી મોટો બીજો…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મ જયંતિ

    • By admin
    • April 29, 2025
    • 5 views
    ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મ જયંતિ

    ઉનાળાની ઋતુમાં સામાન્ય હવાને બદલે ટાયરમાં નાઈટ્રોજનની હવા ભરાવવાના ફાયદા

    • By admin
    • April 28, 2025
    • 7 views
    ઉનાળાની ઋતુમાં સામાન્ય હવાને બદલે ટાયરમાં નાઈટ્રોજનની હવા ભરાવવાના ફાયદા

    સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવા માટે ખોટા રસ્તા ન અપનાવો

    • By admin
    • April 27, 2025
    • 5 views
    સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવા માટે ખોટા રસ્તા ન અપનાવો

    ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં.: સુપ્રીમ કોર્ટ

    • By admin
    • April 26, 2025
    • 7 views
    ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં.: સુપ્રીમ કોર્ટ

    ABVP રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આપવામા આવ્યુ આવેદન પત્ર

    • By admin
    • April 25, 2025
    • 13 views
    ABVP રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આપવામા આવ્યુ આવેદન પત્ર

    પહલગામમાં હુમલાનું કાવતરું ઘડનારાઓને તેઓની કલ્પના કરતા પણ મોટી સજા મળશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    • By admin
    • April 24, 2025
    • 11 views
    પહલગામમાં હુમલાનું કાવતરું ઘડનારાઓને તેઓની કલ્પના કરતા પણ મોટી સજા મળશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી