ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં.: સુપ્રીમ કોર્ટ

News Visitors : 7
0 0
Spread the love
Read Time:1 Minute, 40 Second

સુપ્રીમ કોર્ટ અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદા સામેની આરોપીની અરજીની સુનાવણી દરમ્યાન જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બનેલી ખંડપીઠે જણાવ્યુ હતું કે આ કોર્ટે આવા શ્રેણીબદ્ધ કેસમાં જણાવ્યું છે કે ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં. આ કેદને એક સજા બનાવી શકાય નહીં.

ઉત્તરપ્રદેશમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતા સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે અરજદારને 5.2 વર્ષથી વધુ સમયથી જેલમાં રાખવામાં આવ્યો છે અને 2019માં નોંધાયેલા કેસમાં હજુ સુધી સુનાવણી ચાલુ થઈ નથી.રાજ્યના વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ કેસમાં જામીન પર મુક્ત કરાયેલો સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી. આ કેસમાં સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો ન હોવાની દલીલ પર ખંડપીઠે જણાવ્યું હતું કે અરજદારને ફક્ત એટલા માટે સજા ન કરી શકાય કે સહઆરોપી કોર્ટમાં હાજર રહેતો નથી. જામીન આપવાનો ઈનકાર કરવાનો આ મજબુત આધાર નથી. ખંડપીઠે અરજદારને ગ્રેટર નોઈડા ખાતે નોંધાયેલા કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા લાદવામાં આવેલી શરતો પર જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં.: સુપ્રીમ કોર્ટ
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
  • Related Posts

    સ્ટે લાદવાનો કોઈ આધાર જ નથી: સોલિસિટર જનરલ તુષાર મહેતા

    Spread the love

    Spread the loveઆજરોજ વક્ફ સુધારા કાયદા પર બીજા દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થતાં જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલ શરૂ કરતાં કહ્યું હતું…

    આગોતરા જામીન વિશેષ અધિકાર છે નિયમ નથી:સુપ્રીમ કોર્ટ

    Spread the love

    Spread the loveદેશમાં ગંભીર આર્થિક અપરાધ  અને ક્રૂરતા આચરનારાઓ ગુના કરીને લાંબા સમય સુધી ભાગતા ફરતા હોય છે અને ધરપકડને ટાળવા માટે આગોતરા જમીન મેળવી લેતા હોય છે.આ પ્રકારના એક…

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મ જયંતિ

    • By admin
    • April 29, 2025
    • 5 views
    ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મ જયંતિ

    ઉનાળાની ઋતુમાં સામાન્ય હવાને બદલે ટાયરમાં નાઈટ્રોજનની હવા ભરાવવાના ફાયદા

    • By admin
    • April 28, 2025
    • 7 views
    ઉનાળાની ઋતુમાં સામાન્ય હવાને બદલે ટાયરમાં નાઈટ્રોજનની હવા ભરાવવાના ફાયદા

    સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવા માટે ખોટા રસ્તા ન અપનાવો

    • By admin
    • April 27, 2025
    • 5 views
    સોશિયલ મીડિયામાં લોકપ્રિય થવા માટે ખોટા રસ્તા ન અપનાવો

    ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં.: સુપ્રીમ કોર્ટ

    • By admin
    • April 26, 2025
    • 7 views
    ટ્રાયલ શરૂ કર્યા વિના કોઈ પણ આરોપીને લાંબા સમય સુધી કેદમાં રાખી શકાય નહીં.: સુપ્રીમ કોર્ટ

    ABVP રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આપવામા આવ્યુ આવેદન પત્ર

    • By admin
    • April 25, 2025
    • 13 views
    ABVP રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આપવામા આવ્યુ આવેદન પત્ર

    પહલગામમાં હુમલાનું કાવતરું ઘડનારાઓને તેઓની કલ્પના કરતા પણ મોટી સજા મળશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    • By admin
    • April 24, 2025
    • 10 views
    પહલગામમાં હુમલાનું કાવતરું ઘડનારાઓને તેઓની કલ્પના કરતા પણ મોટી સજા મળશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી