ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

0 0
Spread the love
Read Time:25 Second

ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. પોતાની આગવી શૈલી અને બોલવાના અંદાજના કારણે ઘર ઘરમાં જાણીતા અને લોકપ્રિય બની ગયા હતા.ગુજરાતી કલાકારોમાં અને તેના ચાહકોમાં શોકની લાગણી અનુભવવામાં આવી રહી છે,

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
શ્રદ્ધાંજલિ