News Visitors : 110
0
0
Read Time:27 Second
દુનિયામાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમસ્યા હોય જ છે.જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાતા હોય છે ત્યારે તેમને એવું આગતું હાય છે કે મારી મુશ્કેલી કોઈ રીતે પૂરી નહીં થાય,તેમના માટે જ્ઞાનવત્સલ સ્વામીનો આ સંદેશ ખુબજ મહત્વનો બની રહેશે.
