કર્મ કોઈને છોડતું નથી, જે કરો તેનું પરિણામ ભોગવવું જ પડે છે.

કર્મ કોઈને છોડતું નથી, જે કરો તેનું પરિણામ ભોગવવું જ પડે છે.

0 0
Spread the love
Read Time:21 Second

કર્મના સિદ્ધાંતમાં બાંધછોડ નથી, લાગવગ નથી. કર્મના ન્યાયમાં તવંગર કે ગરીબ બધા એક જ લાઈનમાં આવે છે. કર્મ એટલે ભૂતકાળનો પડઘો કહેવાય અને ભવિષ્યનું સર્જન કહેવાય. સારુ કે ખોટું ફળ દરેકને મને-કમને ભોગવવું પડે છે.“કર્મ કોઈને છોડતું નથી”

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %
જન જાગૃતિ