0
0
Read Time:26 Second
દરેક વ્યક્તિને જીવનમાં કર્મોને આધીન સુખ અથવા દુખ મળે છે.જ્યારે તમારા નસીબમાં દુખ ભોગવવાનું આવે ત્યારે ભગવાન પાસે માફી માંગવાથી કઈ ફર્ક નહીં પડે પરંતુ જીવનમાં ફરીથી કોઈ ભૂલ ના થાય તેવી સદબુદ્ધિ અને દુખ સહન કરવાની શક્તિ માંગજો.આમ કરવાથી દુખ હળવું થઈ જશે.