0
0
Read Time:21 Second
જીવનમાં એયવિ ઘણી ઘટનાઓ બને છે જે આપણા માટે આઘાત જનક હોય છે.આ ઘટનાના જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આપણે દુખી થઈ જઈએ છીએ.આથી જ સુખી થવા માટે ગઈ ગુજરી યાદ કરવાના બદલે આવનાર ભવિષ્ય વિષે હકારાત્મક વિચારવું જોઈએ.