સૂર્યદેવને જળ ચડાવવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.ૐ સૂર્યાય નમઃ

સૂર્યદેવને જળ ચડાવવાથી તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.ૐ સૂર્યાય નમઃ

0 0
Spread the love
Read Time:44 Second

રવિવારે ભગવાન સૂર્યની પૂજા કરવાથી જ્ઞાન, સુખ, સ્વાસ્થ્ય, હોદ્દા, સફળતા, પ્રસિદ્ધિ વગેરે મળે છે.હિન્દુ ધર્મમાં રવિવારને સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે.કહેવાય છે કે આ દિવસે સૂર્યદેવને જળ ચળવવાથી વધું મહત્તમ લાભ મળે છે.સૂર્યદેવને જળ ચડાવશો તો, તમારા જીવનમાંથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.સૂર્યોદય પહેલા સવારે પહેલા સ્નાન કરવું જોઈએ.આ પછી, શુધ્ધ વસ્ત્રો પહેરીને સૂર્યદેવ ભગવાનની ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરી પૂજા કરો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધર્મ ભક્તિ