0
0
Read Time:36 Second
લોગ કહેવાય છે કે ભગવાન શિવ પોતાના ભક્તોની મનોકામના બહુ જલદી સાંભળી લે છે. તેથી જ ભક્તો તેમને ભોળે ભંડારી કહીને બોલાવે છે. ભક્તની મનોકામના ભલેને ગમે તેવી હોય, જો તેઓ સાચા મનથી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં લાગી જાય છે તો ભોળેનાથ એમની ઇચ્છા ચોક્કસ પૂરી કરતા હોય છે. ભગવાન શિવ ભક્તોની મનોકામના તમામ પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરીએ છીએ.