ગુજરાતમાં ‘તાઉ તે’ વાવાઝોડાથી ચારેબાજુ તબાહીના સર્જાયા દ્રશ્યો
ગુજરાતની નવાજુની

ગુજરાતમાં ‘તાઉ તે’ વાવાઝોડાથી ચારેબાજુ તબાહીના સર્જાયા દ્રશ્યો

ગત રોજ રાત્રીથી 'તાઉ તે’ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું છે.ઉનાથી પ્રવેશ કર્યા બાદ ભાવનગરથી ઉતર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.વાવાઝોડાના કારણે સોરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે.છેલ્લા 24…

અમદાવાદ શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનું નાટક થયું શરુ
ગુજરાતની નવાજુની

અમદાવાદ શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનનું નાટક થયું શરુ

ગુજરાત  સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.તે જ રીતે અમદાવાદ શહેરમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આ અભિયાનની શરુઆત…