જોકર જેવી જિંદગી
દરેક વ્યક્તિને જિંદગીમાં બધુ નથી મળતું. જિંદગીના અનેક રંગ હોય છે અને તેમાં આપણે આપની જિંદગી હસી ખુશીથી પસાર કરવાની હોય છે.
દરેક વ્યક્તિને જિંદગીમાં બધુ નથી મળતું. જિંદગીના અનેક રંગ હોય છે અને તેમાં આપણે આપની જિંદગી હસી ખુશીથી પસાર કરવાની હોય છે.
શનિવારના દિવશે પૂર્ણ શ્રદ્ધાથી શનિદેવના દર્શન કરવાથી શનિનાં પ્રકોપથી રાહત મળે છે.
માતા સંતોષીને શુક્રવારનો દિવસ સમર્પિત હોય છે.આ દિવસે ઉપવાસ અને સંતોષી માતાની પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને વ્રત કરનારની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ દરેક વ્યક્તિને જીવનમાં સુખ,શાંતિ,સલામતી અને દીર્ધાયુ આપે તેવી શુભેચ્છાઓ.
જીવનમાં સારા કર્મ કરશો તો સારું પરિણામ મળશે અને ક્ષણિક સુખ માટે જો ખરાબ કર્મ કરશો તો તેનું ખરાબ પરિણામ પણ અવશ્ય ભોગવવાનો વારો આવશે તે નિશ્ચિત છે.
વિઘ્નહર્તા ગણેશજી,પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ નો જાપ ઓમ ગં ગણપતયે નમઃ કરવાથી સંકટના સમયે એક નવી શક્તિનો સંચાર થશે.
સોમવારે ભોલેનાથની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. જીવનમાં શિવની આરાધના કરવી જોઈએ.
જીવનમાં ઘણા સંબંધો ફક્ત નામના હોય છે અને ઘણા સંબંધો ખુબજ મહત્વના હોય છે.સાચા સંબંધોથી જીવનમાં એક પ્રકારની શક્તિ મળે છે.
દરેક વ્યક્તિ કોઈને પ્રેમ કરવા અને કોઈ તેને પ્રેમ કરે તેવું ઈચ્છતા હોય છે પરંતુ જીવનમાં કોઈ તમને ખૂબ પ્રેમ કરે છે તો સમજી લેવાનું કે તમે નશીબદાર છો.
Copy Right Text | Design & develop by AmpleThemes