શ્રાવણ માસમાં શિવ-પાર્વતીની સાચા મનથી કરો પૂજા

 શ્રાવણ માસમાં શિવ-પાર્વતીની સાચા મનથી કરો પૂજા

0 0
Spread the love
Read Time:25 Second

દેવો કે દેવ મહાદેવને અતિ પ્રિય માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં ભગવાન શિવ અને પાર્વતીની સાચા મનથી  પૂજા કરવાથી અને શિવલિંગ પર બિલી પત્રનો અભિષેક કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. તેમાં પણ શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ હોય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધર્મ ભક્તિ