0
0
Read Time:25 Second
દેવો કે દેવ મહાદેવને અતિ પ્રિય માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં ભગવાન શિવ અને પાર્વતીની સાચા મનથી પૂજા કરવાથી અને શિવલિંગ પર બિલી પત્રનો અભિષેક કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. તેમાં પણ શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ હોય છે.