પર્યાવરણ સાધના દ્વારા અમદાવાદમા યોજવામાં આવ્યો વૃક્ષારોપણનો કાર્યક્રમ
સમાચાર વિશેષ

પર્યાવરણ સાધના દ્વારા અમદાવાદમા યોજવામાં આવ્યો વૃક્ષારોપણનો કાર્યક્રમ

અમદાવાદની પર્યાવરણ સાધના સંસ્થા દ્વારા યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ,નિકોલ,અમદાવાદ ખાતે તારીખ 18/11/2021 ના રોજ રાખવામા આવ્યો હતો.રાજયમાં “વૃક્ષો વાવો-પર્યાવરન બચાવો” ના સંકલ્પ અને લોકોને શુધ્ધ હવા-ઓક્સિજન મળી રહે તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને આ કાર્યક્રમનું…

જયુબિલીકુમાર અભિનેતા રાજેન્દ્રકુમારને જન્મ જયંતી પર શ્રદ્ધાંજલી
શ્રદ્ધાંજલિ

જયુબિલીકુમાર અભિનેતા રાજેન્દ્રકુમારને જન્મ જયંતી પર શ્રદ્ધાંજલી

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગની ફિલ્મોએ સિલ્વર/ગોલ્ડન જયુબિલી હોવાથી જયુબિલીકુમાર અભિનેતા તરીકે નામના પ્રાપ્ત કરનાર સફળ અભિનેતા રાજેન્દ્રકુમારને આપણે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી પાઠવીએ.તેમનો જીવનકાળ 20/07/1927 થી 12/07/1999 સુધીનો રહ્યો હતો.

પ્રવાસ કરવા માટે લોન મેળવવાની શાનદાર ઓફર
સમાચાર વિશેષ

પ્રવાસ કરવા માટે લોન મેળવવાની શાનદાર ઓફર

કોરોના મ્હામારીના કારણે નાણાંભીડ છે છતાં પ્રવાસની મજા મણિ શકે તેના મત હવે કેટલીક ટ્રાવેલ કંપનીઓ બજારમાં નવી ઓફર લેણી આવી રહી છે. થોમસ કૂક ઈન્ડિયા અને એસઓટીસી ટ્રાવેલ દ્વારા લોકોને આકર્ષવા માટે 'હોલીડે ફર્સ્ટ,…

ગિરનાર રોપ-વે શરૂ પછીનો અદભૂત નજારો માણો
ગુજરાતની નવાજુની

ગિરનાર રોપ-વે શરૂ પછીનો અદભૂત નજારો માણો

જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ટ્વીટર પર ગિરનારની તસવીરો મૂકીને લખ્યું છે કે ' આપણા બધાનો ડ્રીમ પ્રોજેક્ટ એવા ગીરનાર રોપ વે દ્વારા આધ્યાત્મિક ઊર્જા અને પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં વિશ્વપ્રસિદ્ધ ગીરનાર પર્વતની મુલાકાત લઈ નયનરમ્ય…

શરદ પવારને સક્રિય રાજકારણમાંથી હટાવવા માટે હિલચાલ થતી હોવાની ચર્ચા
રાજકીય હલચલ

શરદ પવારને સક્રિય રાજકારણમાંથી હટાવવા માટે હિલચાલ થતી હોવાની ચર્ચા

શિવસેનાના સૂત્રોના જણાવ્યા મુજબ એનસીપી પ્રમુખ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરી શકે છે.પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચેની એક કલાકની મુલાકાતે રાજકીય માહોલને ગરમ કરી દીધો છે પીએમ મોદી  અને શરદ પવારની આ મુલાકાત…

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ફરિયાદોનો થશે નિકાલ: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
રાષ્ટ્રીય સમાચાર

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ફરિયાદોનો થશે નિકાલ: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

સંરક્ષણ મંત્રાલયે IIT કાનપુરની મદદથી તૈયાર કરેલ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લીકેશનનો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હી ખાતે પ્રારંભ કરાવ્યો છે.આ બિભાગને મળતી ફરિયાદ નિવારણમાં સુધારા માટે વિકસાવવામાં આવેલી સૌથી પહેલી આર્ટિફિશિયલ…

ગુજરાતની ખાનગી શાળાઓને આરટીઆઇ હેઠળ લાવવા બાબતે
વિડિઓ

ગુજરાતની ખાનગી શાળાઓને આરટીઆઇ હેઠળ લાવવા બાબતે

તાજેતરમાં યુપી સરકાર દ્વારા જે રીતે ખાનગી શાળાઓને આરટીઆઇના (RTI) ડાયરામાં લાવવામાં આવી રહ્યો છે તે રીતે ગુજરાતમાં પણ ખાનગી શાળાઓને RTI હેઠળ માહિતી આપવી પટે તે મુજબની જોગવાઈ થવી જોઈએ. https://www.youtube.com/watch?v=f-hcSlK1j00

રાકેશ ઝુનઝુનવાલાને સેબીએ ફટકાર્યો રૂ.37 કરોડનો દંડ
સમાચાર વિશેષ

રાકેશ ઝુનઝુનવાલાને સેબીએ ફટકાર્યો રૂ.37 કરોડનો દંડ

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી) દ્વારા શેર બજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા સહિતના 10 લોકોને સેબીએ 37 કરોડ રુપિયાનો દંડ ફટકારી સપાટો બોલાવ્યો છે.વર્ષ 2016માં ઈનસાઈડર ટ્રેડિંગનો એક કેસ થયો…

પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ
રાષ્ટ્રીય સમાચાર

પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ

સમગ્ર વિશ્વમાં નામના પ્રાપ્ત કરનાર બાબા રામદેવ સાથે સંકળાયેલા પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ વધારી આપવામાં આવી છે.કોઈપણ સંસ્થા કે વ્યક્તિ પતંજલીને કોઈપણ રકમનું દાન કરશે તો દાતાને તેટલી રકમનો…

ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકારને જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ

ગુજરાતી ફિલ્મના દિગ્ગજ કલાકારને જન્મજયંતિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ

ગુજરાતી ફીલ્મોના ૭૦ થી 80ના દાયકના સુપરસ્ટાર,ગુજરાતી રંગભૂમિના અભિનય સમ્રાટ,ગુજરાતનું ગૌરવ,નેતા,દિગ્દર્શક, નિર્માતા અને  લાખો લોકોના પ્રિય ઉપેન્દ્ર ત્રિવેદીને આજે જન્મજયંતિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ.