પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ

પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ

0 0
Spread the love
Read Time:47 Second

સમગ્ર વિશ્વમાં નામના પ્રાપ્ત કરનાર બાબા રામદેવ સાથે સંકળાયેલા પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ વધારી આપવામાં આવી છે.કોઈપણ સંસ્થા કે વ્યક્તિ પતંજલીને કોઈપણ રકમનું દાન કરશે તો દાતાને તેટલી રકમનો કર ભરવામાથી મુક્તિ મળશે. ભારત સરકાર દ્વારા વેજ્ઞાનિક સંશોધન સંશોધન સાથે સંકળાયેલ કોઈપણ યુનિવર્સિટી, કોલેજ અથવા સંસ્થાને આવી છૂટ આપવામાં આવતી હોય છે.હવે આ ટ્રસ્ટ પણ આગામી પાંચ વર્ષ વધુ આ છૂટ છાટનો લાભ મેળવી શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાષ્ટ્રીય સમાચાર