સારા કર્મ કરશો તો સુખી થશો
જન જાગૃતિ

સારા કર્મ કરશો તો સુખી થશો

જીવનમાં શુખી થવા માટે ફક્ત પૈસા હોવા જરૂરી નથી.જો કર્મ સારા કરશો તો નસીબમાં ભલે દુખ ભોગવવાનું લખ્યું હશે તો પણ દુખ સહન કરવાની અને મુશ્કેલીમાથી બાર આવવાનો માર્ગ કુદરત જરૂરથી કરી આપશે.

માતા પિતાની સેવા કરો 
જન જાગૃતિ

માતા પિતાની સેવા કરો 

જેમના માતા પિતા જીવિત છે તે સંતાનોએ તેમની સેવા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ મેળવ્વ જોઈએ.જીવતા જીવ તેમને પ્રેમ અને સુખ-શાંતિ ના આપી શકય હોઉ તો તેમના મૃત્યુ પછી શ્રાદ્ધ કરવાનો કે ખોટો દેખાડો કરવાનો…

 સંતોષ મહા ધન છે 
જન જાગૃતિ

 સંતોષ મહા ધન છે 

જીવનમાં સંતોષ હોવો ખૂબ જરૂરી છે.અસંતોષી વ્યક્તિ પાસે ભલે ગમે તેટલુ હોય પરંતુ તેને હમેશા ઓછું જ લાગશે અને તે જીવનમાં ક્યારેય આનંદ માણી નહીં શકે.