0
0
Read Time:22 Second
જીવનમાં સારા-સજ્જન,જ્ઞાની અને સત્સંગી વ્યક્તિઓ સાથે સંબંધ રાખવાથી ઘણો ફાયદો થાય છે.આપણાં જીવનની મુશ્કેલીના સમયમાં આવા સજ્જન વ્યક્તિઓ પાસેથી આપણને હુફ,આશ્વશન,મદદ અને મુશ્કેલીમાથી બહાર નીકળવાનો રસ્તો મળે છે.