જો સમજતા દેશના મન કી બાત આવા ન હોત રસીકરણના હાલાત.:રાહુલ ગાંધી

જો સમજતા દેશના મન કી બાત આવા ન હોત રસીકરણના હાલાત.:રાહુલ ગાંધી

0 0
Spread the love
Read Time:1 Minute, 12 Second

રાહુલ ગાંધીએ 45 સેકન્ડનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે. તેમાં તેઓએ અલગ-અલગ એ સમાચારોની ક્લિપિંગ દર્શાવી છે, જ્યાં દેશમાં વેક્સીની અછત છે. રાહુલ ગાંધીએ આ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘જો સમજતા દેશના મન કી બાત આવા ન હોત રસીકરણના હાલાત.’કૉંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પીએમ મોદી નું નામ લીધા વગર સરકાર પર નિશાન સાધ્યું છે. દેશના અનેક રાજ્યોમાં કોરોનાની વેક્સીન ની અછત જોવા મળી રહી છે.રાજ્ય સરકારોને કેટલાક વેક્સીન સેન્ટર વેક્સીનની અછતને કારણે વારંવાર બંધ કરવા પડે છે. વેક્સીન સેન્ટરો પર  વેક્સીન માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.કેન્દ્ર સરકાર દેશમાં વેક્સીન આપવા માટેનું અસરકારક વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં નબળી પુરવાર થઈ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાષ્ટ્રીય સમાચાર