જગન્નાથ યાત્રામાં મહંત દિલીપદાસજી દ્વારા કરાયું માસ્કનું વિતરણ
અમદાવાદમાં દર વર્ષની પરંપરા મુજબ આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાની રથયાત્રા નીકળી છે.કોરોના મહામારીના સમયમાં પણ રથયાત્રા કાઢવાની પરંપરા ના તૂટે અને સરકારની કોવિડ ગાઈડનું પણ પાલન થાય તે રીતે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે. …