સબંધો નું મહત્વ
આજ ના ટેકનોલોજી ના યુગ મા સોશ્યિલ મીડિયા ના કારણે આપણે ઘણી મોટી સંખ્યા માં સંબંધો ધરાવતા હોઈએ છીએ આપણા ખરાબ સમય માં જે સબંધો તાકી રહે એ સબંધો સાચા બાકી બધા નકામા
આજ ના ટેકનોલોજી ના યુગ મા સોશ્યિલ મીડિયા ના કારણે આપણે ઘણી મોટી સંખ્યા માં સંબંધો ધરાવતા હોઈએ છીએ આપણા ખરાબ સમય માં જે સબંધો તાકી રહે એ સબંધો સાચા બાકી બધા નકામા
અધર્મ પર ધર્મની જીત,અન્યાય પર ન્યાય નો વિજય,અસત્ય પર સત્ય ની જ્ય જ્યકાર-વિજયા દશમી ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગતા હોય છે.સફળતા મેળવવા મહેનતની સાથે સાથે જીવનમાં અમુક સૂત્રો અપનાવવા ખુબજ જરૂરી છે.આ બાબતોનું દયાન રાખશો તો સફળતા જરૂરથી મળશે.
દરેક વ્યક્તિ જીવન માં ધન વૈભવ અને સફળતા મેળવવા માટે ગણી વખત બુદ્ધિ અને કપટ થી સફલતા મેળવી લેતા હોય છે . જોકે કુદરત ના નિયમ અનુસાર જો આ સફળતા કે ધન સંપત્તિ તમારા નસીબ…
કર્મના સિદ્ધાંતમાં બાંધછોડ નથી, લાગવગ નથી. કર્મના ન્યાયમાં તવંગર કે ગરીબ બધા એક જ લાઈનમાં આવે છે. કર્મ એટલે ભૂતકાળનો પડઘો કહેવાય અને ભવિષ્યનું સર્જન કહેવાય. સારુ કે ખોટું ફળ દરેકને મને-કમને ભોગવવું પડે છે.“કર્મ કોઈને…
બોલિવૂડના મહાનાયક અને અત્યંત પ્રતિભાશાળી કલાકાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અમિતાભ બચ્ચનને બોલિવૂડના શહેનશાહ તરીકે ઓળખવામાં આવે છે. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે તેમના ફેન્સ અને બોલિવૂડના અન્ય સેલિબ્રિટી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.…
પ્રેમની કોઈ વ્યાખ્યા નથી પરંતુ લાગણીની અભિવ્યક્તિ છે.આપણે સૌ બીજા સાથે પ્રેમથી રહીશું તો આપણને પણ પ્રેમ મળશે.”પ્યાર દોં-પ્યાર લો”આ જીવનનું સૂત્ર જ છે.જગતના સર્જનહાર ઈશ્વર હોય,મનુષ્ય હોય કે પ્રાણી સૌ પ્રેમના ભૂખ્યા હોય છે.
આપણા જીવનમાં જે કોઈ સબંધો છે તેમાં વિશ્વાસનું ખુબજ મહત્વ હોય છે.જ્યાં વિશ્વાસ છે ત્યાં સબંધોમાં પોતાનાપણું અનુભવીએ છીએ અને જ્યાં વિશ્વાસનો અભાવ હોય છે તે સંબંધો ભલે લોહીના હોય પણ તેનો કોઈ અર્થ રહેતો…
તમે જીવનમાં ક્યારેય કોઈ અવરોધનો સામનો ન કરો અને તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જાય. જય માતા જી!
Copy Right Text | Design & develop by AmpleThemes