સબંધો નું મહત્વ
જન જાગૃતિ

સબંધો નું મહત્વ

આજ ના ટેકનોલોજી ના યુગ મા સોશ્યિલ મીડિયા ના કારણે આપણે  ઘણી મોટી સંખ્યા માં સંબંધો ધરાવતા હોઈએ છીએ  આપણા ખરાબ સમય માં જે સબંધો તાકી રહે એ સબંધો સાચા બાકી બધા નકામા

જીવનમાં સફળતા મેળવો
જન જાગૃતિ

જીવનમાં સફળતા મેળવો

દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગતા હોય છે.સફળતા મેળવવા મહેનતની સાથે સાથે જીવનમાં અમુક સૂત્રો અપનાવવા ખુબજ જરૂરી છે.આ બાબતોનું દયાન રાખશો તો સફળતા જરૂરથી મળશે.

ભાગ્ય અને ભગવાનની કૃપા વિના ભોગવી શકાતું નથી
ધર્મ ભક્તિ

ભાગ્ય અને ભગવાનની કૃપા વિના ભોગવી શકાતું નથી

દરેક વ્યક્તિ જીવન માં ધન વૈભવ અને સફળતા મેળવવા માટે ગણી વખત બુદ્ધિ અને કપટ થી સફલતા મેળવી લેતા હોય છે . જોકે કુદરત ના નિયમ અનુસાર જો આ સફળતા કે ધન સંપત્તિ તમારા નસીબ…

કર્મ કોઈને છોડતું નથી, જે કરો તેનું પરિણામ ભોગવવું જ પડે છે.
જન જાગૃતિ

કર્મ કોઈને છોડતું નથી, જે કરો તેનું પરિણામ ભોગવવું જ પડે છે.

કર્મના સિદ્ધાંતમાં બાંધછોડ નથી, લાગવગ નથી. કર્મના ન્યાયમાં તવંગર કે ગરીબ બધા એક જ લાઈનમાં આવે છે. કર્મ એટલે ભૂતકાળનો પડઘો કહેવાય અને ભવિષ્યનું સર્જન કહેવાય. સારુ કે ખોટું ફળ દરેકને મને-કમને ભોગવવું પડે છે.“કર્મ કોઈને…

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
શુભેચ્છા-અભિનંદન

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

બોલિવૂડના મહાનાયક અને અત્યંત પ્રતિભાશાળી કલાકાર અમિતાભ બચ્ચનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અમિતાભ બચ્ચનને બોલિવૂડના શહેનશાહ તરીકે ઓળખવામાં આવે છે. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે તેમના ફેન્સ અને બોલિવૂડના અન્ય સેલિબ્રિટી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.…

જીવનમાં બધા સાથે પ્રેમથી વર્તો
જન જાગૃતિ

જીવનમાં બધા સાથે પ્રેમથી વર્તો

પ્રેમની કોઈ વ્યાખ્યા નથી પરંતુ લાગણીની અભિવ્યક્તિ છે.આપણે સૌ બીજા સાથે પ્રેમથી રહીશું તો આપણને પણ પ્રેમ મળશે.”પ્યાર દોં-પ્યાર લો”આ જીવનનું સૂત્ર જ છે.જગતના સર્જનહાર ઈશ્વર હોય,મનુષ્ય હોય કે પ્રાણી સૌ પ્રેમના ભૂખ્યા હોય છે.

વિશ્વાસના સબંધો 
જન જાગૃતિ

વિશ્વાસના સબંધો 

આપણા જીવનમાં જે કોઈ સબંધો છે તેમાં વિશ્વાસનું ખુબજ મહત્વ હોય છે.જ્યાં વિશ્વાસ છે ત્યાં સબંધોમાં પોતાનાપણું અનુભવીએ છીએ અને જ્યાં વિશ્વાસનો અભાવ હોય છે તે સંબંધો ભલે લોહીના હોય પણ તેનો કોઈ અર્થ રહેતો…