ધીરજનાં ફળ મીઠા હોય છે.
જન જાગૃતિ

ધીરજનાં ફળ મીઠા હોય છે.

દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા હોય છે. જે કાલે હતું તે આજે નથી અને આજે તે પીએન આવતી કાલે નહીં રહે. આથી સારા કે ખરાબ દરેક સમયમાં ધીરજ અને સંયમ રાખો.

સંબંધનો અહેસાસ બહુ આહલાદક હોય છે.
જન જાગૃતિ

સંબંધનો અહેસાસ બહુ આહલાદક હોય છે.

આપનું મનપસંદ વ્યક્તિ-સ્વજન જ્યારે આપણાથી દૂર હોય છે ત્યારે તેની ખૂબ યાદ આવતી હોય છે.આ યાદનો અહેસાસ બહુજ આહલાદક હોય છે.અહી લેખકની લાગણી વ્યક્ત થાય છે.

જીવનમાં માનસિક શાંતિ મેળવવાના સચોટ ઉપાયો
જન જાગૃતિ

જીવનમાં માનસિક શાંતિ મેળવવાના સચોટ ઉપાયો

વર્તમાન સમયમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી તમામ લોકો માનસિક અશાંતિ અનુભવી રહ્યા છે.દરેક વ્યક્તિને જીવનમાં માનસિક શાંતિ મળે તેના માટેના અમુક ઉપાયો રજૂ કરી છીએ.

જિંદગી એક રંગમંચ સમાન અને આપણે કલાકાર
જન જાગૃતિ

જિંદગી એક રંગમંચ સમાન અને આપણે કલાકાર

દરેક મનુષ્યની જિંદગી એક રંગમંચ છે એના રંગ અને ખેલ સાવ અનોખા હોય છે.આપણી જિંદગીમાં ક્યારે કયો કિરદાર નિભાવવાનો આવશે તેની ઘણી વખત ખબર મળતી નથી.કુદરત જે કિરદાર આપે તેને ખુશીથી, અને કોઈ ફરિયાદ વગર…

સુખી જીવન જીવવા માટેના સોનેરી સૂત્રો
જન જાગૃતિ

સુખી જીવન જીવવા માટેના સોનેરી સૂત્રો

જીવનમાં સુખી થવા માટે ફક્ત પૈસા જ હોવા જરૂરી નથી પરંતુ અમુક નિયમો જાણવા અને તેનું પાલન કરવું ખુબજ મહત્વનુ છે.અહી રજૂ કરેલા સોનેરી સૂત્રોને આપ જીવનમાં ઊતરશો તો,તમારી પાશે અઢળક રૂપિયા નહીં હોય તોપણ…

કાજલ ઓઝા વૈદ્યને જન્મ દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ
શુભેચ્છા-અભિનંદન

કાજલ ઓઝા વૈદ્યને જન્મ દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ

જાણીતાં ગુજરાતી સાહિત્યકાર,લેખિકા અને,પત્રકાર કાજલ ઓઝા વૈદ્યનો આજે જન્મદિન છે..દિગંત ઓઝાના સુપુત્રી કાજલ ઓઝાનો જન્મ મુંબઇ ખાતે તારીખ ૨૯ સપ્ટેમ્બર,૧૯૬૬ ના રોજ થયો હતો. કાજલ ઓઝા-વૈધે તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૮૬માં…

પૂજા કરવાથી આપણને શક્તિ મળે છે.
જન જાગૃતિ

પૂજા કરવાથી આપણને શક્તિ મળે છે.

દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુખ દિવસ રાતની જેમ આવ્યા કરે છે.જ્યારે દુખની અનુભૂતિ થતી હોય ત્યારે ખૂબજ ભાવથી જે દેવી-દેવતાને માનતા હોઉ તેમની પૂજા કરો.આમ કરવાથી મન શાંત રહેશે,આંતરિક શક્તિ મળશે અને મુશ્કેલીમાથી બહાર…