જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવ્યાંગ પાટલા ગાડી વિતરણનો યોજાયો અનોખો કાર્યક્રમ
સમગ્ર ગુજરાતનાં દિવ્યાંગો દ્વારા સંચાલિત તથા દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થા જ્યોત ફાઉન્ડેશન ,અમદાવાદ દ્વારા અમદાવાદનાં કામેશ્વર મંદિર હોલ,અંકુર નારણપુરા ખાતે એક અનોખી પહેલ સાથેનો કાર્યક્રમ તારીખ 5-8-2021 ના રોજ યોજાઈ ગયો.આ કાર્યક્રમમાં જેઓ ફક્ત જમીન…