જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવ્યાંગ પાટલા ગાડી વિતરણનો યોજાયો અનોખો કાર્યક્રમ
સમાચાર વિશેષ

જ્યોત ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દિવ્યાંગ પાટલા ગાડી વિતરણનો યોજાયો અનોખો કાર્યક્રમ

સમગ્ર ગુજરાતનાં દિવ્યાંગો દ્વારા સંચાલિત તથા દિવ્યાંગો માટે કાર્યરત સંસ્થા જ્યોત ફાઉન્ડેશન ,અમદાવાદ દ્વારા અમદાવાદનાં કામેશ્વર મંદિર હોલ,અંકુર નારણપુરા ખાતે એક અનોખી પહેલ સાથેનો કાર્યક્રમ તારીખ 5-8-2021 ના રોજ યોજાઈ ગયો.આ કાર્યક્રમમાં જેઓ ફક્ત જમીન…

ધારાસભ્યો-સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસો હવે હાઈકોર્ટની મંજૂરી વગર પાછા નહીં ખેંચાય
કાયદો અને ન્યાય

ધારાસભ્યો-સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસો હવે હાઈકોર્ટની મંજૂરી વગર પાછા નહીં ખેંચાય

ભારતની સર્વોચ્ય અદાલતે મહત્વપૂર્ણ નિર્દેશ આપતા જણાવ્યુ કે, સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા ફોજદારી કેસો હાઈકોર્ટની મંજૂરી વગર પાછા ખેંચવામાં આવશે નહીં.સુપ્રીમ કોર્ટેના સીજેઆઈ (CJI) એન વી રમણા (N V Ramana)ની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે…

પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારે ફરમાવી મનાઈ
રાષ્ટ્રીય સમાચાર

પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવાની કેન્દ્ર સરકારે ફરમાવી મનાઈ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક પત્ર લખીને રાષ્ટ્રધ્વજને લઈને મહત્વના નિર્દેશ આપ્યા છે. સરકારે રાજ્યોને કહ્યું છે કે તેઓ એ સુનિશ્ચિત કરે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ના કરે. કેન્દ્રએ…

શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે
ધર્મ ભક્તિ

શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠશે

દેવોના દેવ મહાદેવની ભક્તિ કરવાના પર્વ શ્રાવણ માસનો પ્રારંભ આવતી કાલ તારીખ ૯મી ઓગસ્ટને સોમવારથી થઈ રહ્યો છે. શ્રધ્ધાળુઓ અને મહાદેવના ભક્તો માટે શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે. દેવોના દેવ મહાદેવની ભક્તિ શ્રાવણમા કરવાનુ અનેરૃ…

સરકારે ડોક્ટરોને આપેલા વચનો તોડ્યા છે: રેસિડેન્સ ડોક્ટર્સ
ગુજરાતની નવાજુની

સરકારે ડોક્ટરોને આપેલા વચનો તોડ્યા છે: રેસિડેન્સ ડોક્ટર્સ

સમગ્ર રાજ્યના રેસિડેન્સ ડોક્ટરો આજે હડતાળ પર છે જે ખુબજ ચિંતાજનક ગણાય.સમાગ દેશમાં જ્યારે કોરોનનો કેર ચાલી રહ્યો હતો અને અનેક નાગરિકો જ્યારે મોતને ભેટી રહ્યા હતા ત્યારે આ જ ડોકટરોએ દિવસ રાત જોયા વગર…

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
Uncategorized

વૃક્ષો વાવો-પર્યાવરણ બચાવો” ના સંકલ્પ સાથે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ

અમદાવાદમાં નવા વૃક્ષો ઉગાડવાથી સૌને શુધ્ધ હવા મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા ઉમદા જાહેર હેતુને દયાને લઈને “પર્યાવરણ સાધના”એન.જી.ઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ તારીખ 01/08/2021 ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટ, શિક્ષાપત્રી પ્લેટિનમની બાજુમાં, નિકોલ,અમદાવાદ…

સમાચાર વિશેષ

પોરબંદર સોની વેપારી મહામંડળ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ભારત સરકાર દ્વારા ગોલ્ડ હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેની સાથોસાથ HUID કોડ (હોલમાર્ક યુનિક આઈડેન્ટીફીકેશન ડિજિટ) પણ ફરજીયાત કરવામાં આવેલ છે. આ કોડ નંબરમાં જ્વેલરી ઉત્પાદકના…

નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનું ડેન્ગ્યુના કારણે અવસાન:પરિવારમાં શોકની લાગણી
સમાચાર વિશેષ

નેશનલ જુડો ચેમ્પિયન યુવતીનું ડેન્ગ્યુના કારણે અવસાન:પરિવારમાં શોકની લાગણી

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેલી સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે અવસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ઝારખંડ ખાતે વર્ષ-2019માં રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની જુડો કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી 19 વર્ષીય સાક્ષી રાવલનું ડેન્ગ્યુની બીમારીથી મોત…

ઇલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી થશે માફ
રાષ્ટ્રીય સમાચાર

ઇલેક્ટ્રિક વાહનોની રજીસ્ટ્રેશન ફી થશે માફ

સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો વધુમાં વધુ ઉપયોગ થાય તેવા આશયથી કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વાહનોની નોંધણી ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ અંગે જાહેરનામું પણ બહાર પાડ્યું છે.સરકારનું માનવું છે કે…

મુખ્યમંત્રીના હસ્તે’કસુંબીનો રંગ’ વીડિયો આલ્બમનું લોકાર્પણ
સમાચાર વિશેષ

મુખ્યમંત્રીના હસ્તે’કસુંબીનો રંગ’ વીડિયો આલ્બમનું લોકાર્પણ

રાજકોટ ખાતે રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત કાર્યક્ર્મ દરમિયાન કસુંબીનો રંગના વિડીયો આલ્બમનું લોકાર્પણ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્હ સ્ત તેમના જન્મ દિવસે કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન, કાર્ય, સાહિત્ય…