આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ફરિયાદોનો થશે નિકાલ: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

સંરક્ષણ મંત્રાલયે IIT કાનપુરની મદદથી તૈયાર કરેલ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંચાલિત ફરિયાદ વ્યવસ્થાપન એપ્લીકેશનનો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નવી દિલ્હી ખાતે પ્રારંભ કરાવ્યો છે.આ બિભાગને મળતી ફરિયાદ નિવારણમાં સુધારા માટે…

પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ

સમગ્ર વિશ્વમાં નામના પ્રાપ્ત કરનાર બાબા રામદેવ સાથે સંકળાયેલા પતંજલિ રિસર્ચ ફાઉન્ડેશનને દાન કરવા પર પાંચ વર્ષ માટે કરમુક્તિ વધારી આપવામાં આવી છે.કોઈપણ સંસ્થા કે વ્યક્તિ પતંજલીને કોઈપણ રકમનું દાન…

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ટ્વીટ કરીને છેતરપિંડી કરનારાઓ માટે સતર્ક રહેવા કરી અપીલ

દેશમાં બૅન્કિંગ ક્ષેત્રમાં વધતા જતાં ડિજિટલ  વ્યહવારોની સાથે સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો થતો જાય છે. આથી દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI ) એ પોતાના…

આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ સર્વિસથી બઁક વ્યહવાર વધુ સલામત

આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ સર્વિસથી બઁક વ્યહવાર વધુ સલામત કોરોનની મહામારીના સમયમાં આધાર ઈનેબલ્ડ પેમેન્ટ (સક્ષમ ચુકવણી) સિસ્ટમ સર્વિસના માધ્યમથી ઘેર બેઠા પૈસા ઉપાડવા તથા ટ્રાન્સફર કરવાનું લોકો વધુ પસંદ…

હોલ માર્કિંગના નિયમોને તોડનારાઓને થશે રૂપિયા 1 લાખનો દંડ

આજથી દેશભરમાં સોનાના દાગીનાનું હૉલ માર્કિંગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આવથી કાલથી કોઈપણ જવેલર્સ એફકેટી હોલમાર્કવાળા ઘરેનામું જ વેચાણ કરી શકશે.હોલમાર્ક મતલબસરકારી ગેરંટી. હોલમાર્ક ભારતની એકમાત્ર એજન્સી બ્યુરો ઓફ…

ખોટી માહિતી આપનાર ઉમેદવારોને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવા માંગ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ ચૂંટણીના સોગંદનામામાં ઉમેદવારો જે ખોટી માહિતી આપે છે તે બદલ તેમને બે વર્ષની સજા થાય અને આવા ઉમેદવારોને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર…

ટુ વ્હીલર વાહનચાલકો માટે ISI સ્ટાન્ડર્ડવાળી હેલ્મેટ પહેરવી ફરજિયાત

ભારત  સરકારના વાહન વ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 26 નવેમ્બર, 2020ના રોજ જાહેર કરાયેલા ‘હેલ્મેટ ગુણવત્તાયુક્ત નિયંત્રણ ઓર્ડર મુજબ  ISI I સ્ટાન્ડર્ડવાળો હેલ્મેટને ટુ વ્હીલર વાહનચાલકો માટે ફરજિયાત કરવામાં આવી…

એસબીઆઈના ગ્રાહકો માટે અગત્યના સમાચાર

ભારતની સૌથી માટી State Bank of India એ તેના ગ્રાહકોને વધુ સુવિધા મળી રહે તેના માટે  તમામ શાખાનો સમય સવારે 10  થી 4 કર્યો છે.આ જાહેરાત સોશ્યિલ મીડિયાના માધ્યમથી પણ…

દેશભરમાં 5 જી વાયરલેસથી પૃથ્વીની તમામ ઇકોસિસ્ટમ્સને કાયમી નુકસાન થશે :જુહી ચાવલા

જુહી ચાવલાએ દેશભરમાં 5 જી વાયરલેસ નેટવર્કની સ્થાપિત કરવા વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી છે. જુહી ચાવલાએ અરજીમાં એવો  દાવો કર્યો છે કે 5 જીની ગંભીર અસર વ્યક્તિ, પશુ, પક્ષી,…

સોશ્યિલ મીડિયા પર અંકુશ લગાવવાથી ગુનાહિત પ્રવૃત્તિ અટકશે:સાયબર એક્સપર્ટ

ટેક્નોલોજીના યુગમાં સોશ્યિલ મીડિયાના લાભની સાથે સાથે જોખમ પણ જોડાયેલું છે.સોશ્યિલ મીડિયાના વોટસઅપ,ફેસબુક,ઇન્સટ્રાગ્રામ જેવા વિવિધ માધ્યમોનો દુરુપયોગ થતો હોવાના અનેક કિસ્સા અવારનવાર બહાર  આવતા હોય છે.આથી ભારત સરકારે તા.25 ફેબ્રુઆરી…