જ્ઞાનવત્સલ સ્વામીનો ખુબજ મહત્વનો સંદેશ: જય સ્વામિનારાયણ
જન જાગૃતિ

જ્ઞાનવત્સલ સ્વામીનો ખુબજ મહત્વનો સંદેશ: જય સ્વામિનારાયણ

દુનિયામાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમસ્યા હોય જ છે.જ્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાતા હોય છે ત્યારે તેમને એવું આગતું હાય છે કે મારી મુશ્કેલી કોઈ રીતે પૂરી નહીં થાય,તેમના માટે જ્ઞાનવત્સલ સ્વામીનો આ સંદેશ…

નિર્જીવ પથ્થરો પર પીંછી વડે પ્રાણ ફૂકીને ૮૯ જેટલા વિવિધ પ્રાણી-પક્ષીઓના ચિત્રનું કર્યું સર્જન
શુભેચ્છા-અભિનંદન

નિર્જીવ પથ્થરો પર પીંછી વડે પ્રાણ ફૂકીને ૮૯ જેટલા વિવિધ પ્રાણી-પક્ષીઓના ચિત્રનું કર્યું સર્જન

પોરબંદર ની વિનીશા રૂપારેલે કલરફ્ૂલ પીંછીના માધ્યમથી જુદા જુદા ૮૯ કાંકરા પર વિવિધ પ્રાણીઓ,પક્ષીઓ તથા પતંગિયાના આકર્ષક ચિત્રો દોર્યા છે જેના માટે તેઓનું નામ 'ગ્રાન્ડ માસ્ટર' તરીકે એશિયા બુક ઓફ્ રેકોર્ડ્સમાં સામેલ કરાયું છે અગાઉ…

કોઈ પણ સ્થિતિમાં કરેલા કર્મ માફ થતાં નથી, તેને ભોગવવાં જ પડે છે
જન જાગૃતિ

કોઈ પણ સ્થિતિમાં કરેલા કર્મ માફ થતાં નથી, તેને ભોગવવાં જ પડે છે

દુનિયામાં બધા માણસો દુખી કે સુખી નથી, કોઈ દુખી છે તો કોઈ સુખી છે. આ સુખ અને દુખ માનવીના કર્મ ઉપર આધારિત હોય છે. કોઈ પણ કર્મ કરો એટલે તેનું ફળ અચૂકથી મળે જ. તમે…

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
શુભેચ્છા-અભિનંદન

ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

દેશનું ગૌરવ, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને 71 માં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ.

નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ
રાજકીય હલચલ

નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રીઓને અભિનંદન અને શુભેચ્છાઓ

ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ મંત્રીશ્રીઓ,રાજ્યકક્ષાના(સ્વતંત્ર પ્રભાર) પદનામિત મંત્રીશ્રીઓ અને રાજ્યકક્ષાના સહિત કુલ 24 મંત્રીશ્રીઓને આજે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.  

ઈશ્વર પર ભરોસો રાખો
જન જાગૃતિ

ઈશ્વર પર ભરોસો રાખો

દરેકના જીવનમાં દરેક સમએ ઉત્તર ચડાવ આવતા રહે છે. કોઈપણ વિકટ પરિસ્થિતિમાં ઈશ્વર પર ભરોસો રાખશો તો,ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ મળી જશે.  

આતુરતાનો આવ્યો અંત: ભુપેન્દ્ર પટેલના શિરે ગુજરાતનો તાજ
શુભેચ્છા-અભિનંદન

આતુરતાનો આવ્યો અંત: ભુપેન્દ્ર પટેલના શિરે ગુજરાતનો તાજ

આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેનરા પટેલની  પસંદગી કરી જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ઘાટલોડીયા અમદાવાદ ના ધારાસભ્ય છે વર્ષ 2017ની વિધાનસભા ચૂટણીમાં 1 લાખ મતોથી સરસાઈ મેળવી જીત…