સંબંધો ઓળખવ ખૂબ જરૂરી છે.
જીવનમાં ઘણા સંબંધો થતાં હોય છે પરંતુ તેમાં સ્વાર્થના કયા અને સાચા કયા છે તે ઓળખવું ખૂબ જરૂરી છે.
જીવનમાં ઘણા સંબંધો થતાં હોય છે પરંતુ તેમાં સ્વાર્થના કયા અને સાચા કયા છે તે ઓળખવું ખૂબ જરૂરી છે.
સોમવારે ભોલેનાથની પૂજા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. જીવનમાં શિવની આરાધના કરવી જોઈએ.
ભગવાન શ્રી કૃષ્ણ દરેક વ્યક્તિને જીવનમાં સુખ,શાંતિ,સલામતી અને દીર્ધાયુ આપે
શનિની સાડા સાતી પનોતી જે લોકો પર ચાલતી હોય તેમને શનિદેવના શનિવારે દર્શન કરવાથી શનિનાં પ્રકોપથી રાહત મળે છે.
જીવનમાં ગમે તે પરિસ્થિતી આવે હીમત કદાપિ ના હારશો.એટ્લે જ કહેવાય છે કે હિમ્મતે મરદા, તો મદદે ખુદા .
દરેક વ્યક્તિએ જાતે મહેનત કરીને કમાવવું જોઈએ.ભલે આપના માતા-પિતાની ગમે તેટલી સંપતિ હોય પરંતુ જાતે મહેનત કરીને કમાવવાની અને તેનાથી માતા-પિતાને જલસા કરાવવાનો આનંદ જ જુદો હોય છે.
જ્યારે ધર્મ અને પુણ્યની સાચી વ્યાખ્યા સમજાઈ જાય ત્યારે જીવન ધન્ય બની જાય છે.
પ્રથમ પૂજ્ય દેવ ગણપતિ નો જાપ ઓમ ગં ગણપતયે નમઃ કરવાથી વિઘ્નહર્તા ગણેશજી, આપની રક્ષા કરશે.
જિંદગીમાં જ્યારે આકસ્મિક લાભ થાય છે ત્યારે આપણને જે અનુભૂતિ થાય છે તેનું નામ જ સુખ છે.
Copy Right Text | Design & develop by AmpleThemes