સંબંધોનું મહત્વ સમજો
જીવનમાં જે કોઈ સંબંધો છે તેને જાળવી રાખજો નહીં તો તેનાથી હુફ,પ્રેમ અને આનંદ મળવાના બદલે બોજ બની જશે.
જીવનમાં જે કોઈ સંબંધો છે તેને જાળવી રાખજો નહીં તો તેનાથી હુફ,પ્રેમ અને આનંદ મળવાના બદલે બોજ બની જશે.
દરેક વ્યક્તિએ જીવનમાં ધીરજપૂર્વક નિર્ણય લેવા જોઈએ. ધીરજપૂર્વક નિર્ણય લેવાથી તેમાં ભૂલ થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે.
દરેક વ્યક્તિ જીવનમાં સુખી થવા અને ખુશ રહેવા પ્રયત્નો કરતાં હોય છે. આપણે જીવન કઈ રીતે જીવએ છીએ અને કયા સમયે,કયો નિર્ણય લો છો તેના પર નિર્ભર છે.
દેવો કે દેવ મહાદેવને અતિ પ્રિય માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં ભગવાન શિવ અને પાર્વતીની સાચા મનથી પૂજા કરવાથી અને શિવલિંગ પર બિલી પત્રનો અભિષેક કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. તેમાં પણ શ્રાવણના સોમવારનું…
આપણે સામાજિક પ્રાણી છીએ અને સમાજમાં પરિવાર સાથે રહેવા ટેવાયેલા છીએ.આથી જીવનમાં સંબંધોનું મહત્વ સમજશો તો જ સુખી ધશો.
શનિવારના દિવશે પૂર્ણ શ્રદ્ધાથી શનિદેવના દર્શન કરવાથી- તેલ ચઢાવવાથી શનિનાં પ્રકોપથી રાહત મળે છે.
કોઈપણ વ્યક્તિને તેમના જીવનમાં જ્યારે આકસ્મિક લાભ થાય કે ના ધાર્યું હોય તેવું કામ થઈ જાય અને જે આનંદ પ્રાપ્ત થયે છે તેનું નામ જ સુખ છે.
સામાન્ય રીતે છોકરાઓ બાપના પૈસે જલ્સા કરતાં હોય છે પરંતુ જ્યારે દીકરો કમાતો થાય ત્યારે તેણે બાપને –પિતાને જલસા કરાવવા જોઈએ જેથી પિતાને તમારા માટે ગૌરવ થાય.
આપણું સમગ્ર જીવન પૂર્વ નિર્ધારિત અને પાછલા જન્મના કર્મોને આધીન છે.મોટાભાગની ઘટના કુદરતના ક્રમ મુજબ ઘટતી હોય છે.આથી જે નસીબમાં નથી તે મળવાનું નથી અને જે નશીબમાં છે તે અચૂક મળવાનું જ છે.આથી બિનજરૂરી ચિંતા…
Copy Right Text | Design & develop by AmpleThemes