ધીરજના ફળ મીઠા 
જન જાગૃતિ

ધીરજના ફળ મીઠા 

દરેક વ્યક્તિએ જીવનમાં ધીરજપૂર્વક  નિર્ણય લેવા જોઈએ. ધીરજપૂર્વક નિર્ણય લેવાથી તેમાં ભૂલ થવાની શક્યતાઓ ઘણી ઓછી થઈ જાય છે. ધીરજ ધરવાથી ધાર્યું કામ થશે.

જીવન જીવવાની કળા
જન જાગૃતિ

જીવન જીવવાની કળા

દરેક વ્યક્તિ જીવનમાં સુખી થવા અને ખુશ રહેવા પ્રયત્નો કરતાં હોય છે. આપણે જીવન કઈ રીતે જીવએ છીએ અને કયા સમયે,કયો નિર્ણય લો છો તેના પર નિર્ભર છે.

 શ્રાવણ માસમાં શિવ-પાર્વતીની સાચા મનથી કરો પૂજા
ધર્મ ભક્તિ

 શ્રાવણ માસમાં શિવ-પાર્વતીની સાચા મનથી કરો પૂજા

દેવો કે દેવ મહાદેવને અતિ પ્રિય માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં ભગવાન શિવ અને પાર્વતીની સાચા મનથી  પૂજા કરવાથી અને શિવલિંગ પર બિલી પત્રનો અભિષેક કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. તેમાં પણ શ્રાવણના સોમવારનું…

આનું નામ સુખ
જન જાગૃતિ

આનું નામ સુખ

કોઈપણ વ્યક્તિને તેમના જીવનમાં જ્યારે આકસ્મિક લાભ થાય કે ના ધાર્યું હોય તેવું કામ થઈ જાય અને જે આનંદ પ્રાપ્ત થયે છે તેનું નામ જ સુખ છે.

 બાપના પૈસે જલસા બંધ કરો.
જન જાગૃતિ

 બાપના પૈસે જલસા બંધ કરો.

સામાન્ય રીતે છોકરાઓ બાપના પૈસે જલ્સા કરતાં હોય છે પરંતુ જ્યારે દીકરો કમાતો થાય ત્યારે તેણે બાપને –પિતાને જલસા કરાવવા જોઈએ જેથી પિતાને તમારા માટે ગૌરવ થાય.

ચિંતા ચિતા સમાન 
જન જાગૃતિ

ચિંતા ચિતા સમાન 

આપણું સમગ્ર જીવન પૂર્વ નિર્ધારિત અને પાછલા જન્મના કર્મોને આધીન છે.મોટાભાગની ઘટના કુદરતના ક્રમ મુજબ ઘટતી હોય છે.આથી જે નસીબમાં નથી તે મળવાનું નથી અને જે નશીબમાં છે તે અચૂક મળવાનું જ છે.આથી બિનજરૂરી ચિંતા…